રોગિષ્ટ વનસ્પતિઓમાંથી તંદુરસ્ત વનસ્પતિઓની પુન:પ્રાપ્તિ માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો.
વનસ્પતિ વાઈરસથી ગ્રસ્ત હોવા છતાં, તેનો વર્ઘનશીલ પ્રદેશ વાઈરસથી અપ્રભાવિત હોય છે.
વર્ધનશીલ પ્રદેશને દૂર કરીને તેને પ્રયોગશાળામાં ઉછેરી વાઈરસ મુક્ત વનસ્પતિ મેળવી શકાય છે.
વૈજ્ઞાનિકોને કેળાં, શેરડી અને બટાટાના વર્ધનશીલ પ્રદેશને સંવર્ઘિત કરવામાં સફળતા મળી છે.
ઉપરના બધા જ
દૈહિક સંકરણમાં દૈહિક સંકર જાતોના નિર્માણનો સાચો ક્રમ પસંદ કરો.
$I -$ ખુલ્લું/નગ્ન પ્રોટોપ્લાઝમ મેળવવું.
$II -$ કોષદિવાલનું પાચન
$III -$ દૈહિક સંકર જાતોનું નિર્માણ
$IV -$ કોષોને અલગ તારવવા
$V$ - બે ભિન્ન જાતોના જીવરસનું જોડાણ
$VI -$ સંકર જીવરસનું નિર્માણ
પેશી સંવર્ધન માધ્યમમાં પરાગરજમાંથી ભ્રૂણ બનવાનું કારણ શું છે?
વનસ્પતિ પેશીસંવર્ધન માટે કયું વિધાન સૌથી વધુ યોગ્ય છે ?
વાઈરસ મુક્ત વનસ્પતિ કઈ પદ્ધતિથી મેળવી શકાય?
નીચેનામાંથી કયું દૈહીક સંકર છે ?