રોગિષ્ટ વનસ્પતિઓમાંથી તંદુરસ્ત વનસ્પતિઓની પુન:પ્રાપ્તિ માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો.

  • A

    વનસ્પતિ વાઈરસથી ગ્રસ્ત હોવા છતાં, તેનો વર્ઘનશીલ પ્રદેશ વાઈરસથી અપ્રભાવિત હોય છે.

  • B

    વર્ધનશીલ પ્રદેશને દૂર કરીને તેને પ્રયોગશાળામાં ઉછેરી વાઈરસ મુક્ત વનસ્પતિ મેળવી શકાય છે.

  • C

    વૈજ્ઞાનિકોને કેળાં, શેરડી અને બટાટાના વર્ધનશીલ પ્રદેશને સંવર્ઘિત કરવામાં સફળતા મળી છે.

  • D

    ઉપરના બધા જ

Similar Questions

દૈહિક સંકરણમાં દૈહિક સંકર જાતોના નિર્માણનો સાચો ક્રમ પસંદ કરો.

$I -$ ખુલ્લું/નગ્ન પ્રોટોપ્લાઝમ મેળવવું.

$II -$ કોષદિવાલનું પાચન

$III -$ દૈહિક સંકર જાતોનું નિર્માણ

$IV -$ કોષોને અલગ તારવવા

$V$ - બે ભિન્ન જાતોના જીવરસનું જોડાણ

$VI -$ સંકર જીવરસનું નિર્માણ

પેશી સંવર્ધન માધ્યમમાં પરાગરજમાંથી ભ્રૂણ બનવાનું કારણ શું છે?

વનસ્પતિ પેશીસંવર્ધન માટે કયું વિધાન સૌથી વધુ યોગ્ય છે ?

વાઈરસ મુક્ત વનસ્પતિ કઈ પદ્ધતિથી મેળવી શકાય?

નીચેનામાંથી કયું દૈહીક સંકર છે ?