મુકતજીવી નાઈટ્રોજન સ્થાપક સૂક્ષ્મજીવો છે.

  • A

    રાઈઝોબીયમ

  • B

    એઝોસ્પિરીલિયમ

  • C

    એેઝોટોબેકટર

  • D

    $B$ અને $C$ બંને

Similar Questions

આધુનિક ખેડૂત ........દ્વારા ડાંગરની ઉત્પાદકતામાં $50\%$ સુધી વધારો કરી શકે છે.

$X$  અને $Y$  ની સાચી જોડી પસંદ કરો :

કૉલમ $X$ કૉલમ $Y$
$(1)$ માઈકોરાઈઝા $(P)$ મુક્તજીવી $N_2$- સ્થાપક 
$(2)$ નોસ્ટોક  $(Q)$ ફોસ્ફરસ તત્વના શોષણમાં સુલભતા 
$(3)$ એઝોસ્પાયરીલમ  $(R)$ શિમ્બીકુળની વનસ્પતિ 
$(4)$ રાઈઝોબિયમ  $(S)$ સ્વયંપોષી $N_2$- સ્થાપક 

 

નીચેના પૈકી કયા બેક્ટેરિયા મુક્તજીવી છે?

$(i) $ સ્યુડોમોનાસ      $(ii)$  એઝોસ્પાયરિલમ 

$(iii)$  એઝેટોબેક્ટર   $(iv) $ નોસ્ટોક

નીચે આપેલ પૈકી કોના દ્વારા મુક્તાવસ્થામાં પર્યાવરણીય નાઇટ્રોજન-સ્થાપન થાય છે ?

રસાયણો દ્વારા ખવાણ કે નુકસાન પામેલા વાતાવરણના પ્રમાણને સૂક્ષ્મજીવો કઈ રીતે ઓછું કરે છે ?