મુકતજીવી નાઈટ્રોજન સ્થાપક સૂક્ષ્મજીવો છે.
રાઈઝોબીયમ
એઝોસ્પિરીલિયમ
એેઝોટોબેકટર
$B$ અને $C$ બંને
નીચેના પૈકી જૈવિક ખાતર કયું છે?
નીચેનામાંથી કયા સૂક્ષ્મજીવો વનસ્પતિ સાથે સહજીવન ગાળે છે અને તેમના પોષણમાં મદદરૂપ થાય છે?
નીલહરિત લીલ કેવી રીતે જમીનની ફળદ્રુપતામાં વધારો કરે છે ?
કાર્બનિક ખેતીમાં કયાં રસાયણોનો ઉપયોગ થાય છે ?
$I -$ કીટનાશકો, $II -$ જંતુનાશકો, $III -$ નીંદણનાશકો
કયો સજીવ $N_2$ નું સ્થાપન કરતો નથી ?