મુકતજીવી નાઈટ્રોજન સ્થાપક સૂક્ષ્મજીવો છે.

  • A

    રાઈઝોબીયમ

  • B

    એઝોસ્પિરીલિયમ

  • C

    એેઝોટોબેકટર

  • D

    $B$ અને $C$ બંને

Similar Questions

નીચેના પૈકી જૈવિક ખાતર કયું છે?

નીચેનામાંથી કયા સૂક્ષ્મજીવો વનસ્પતિ સાથે સહજીવન ગાળે છે અને તેમના પોષણમાં મદદરૂપ થાય છે?

 નીલહરિત લીલ કેવી રીતે જમીનની ફળદ્રુપતામાં વધારો કરે છે ?

કાર્બનિક ખેતીમાં કયાં રસાયણોનો ઉપયોગ થાય છે ?

$I -$ કીટનાશકો, $II -$ જંતુનાશકો, $III -$ નીંદણનાશકો

કયો સજીવ $N_2$ નું સ્થાપન કરતો નથી ?