કવકમૂળ (માઈકોરાઈઝા) શું છે?

  • A

    લીલ અને ફૂગ વચ્ચેના પરોપજીવી સંબંધો

  • B

    લીલ અને ફૂગ વચ્ચેના સહજીવી સંબંધો

  • C

    ફૂગ અને મૂળ વચ્ચેના સહજીવી સંબંધો

  • D

    ફૂગ અને મૂળ વચ્ચેના પરોપજીવી સંબંધો

Similar Questions

ક્યા બેક્ટરિયા તેમની મુક્ત અવસ્થામાં નાઈટ્રોજનનું સ્થાપન કરે છે ?

જૈવિક ખાતરનો મુખ્ય સ્રોત...

માઈકોરાઈઝા માટે સાચા વિધાનો માટેનો વિકલ્પ શોધો :

$(1)$ તેમાં ગ્લોમસ જાતીનાં ધણાં સભ્યો સંકળાય છે.

$(2)$ તે જમીનમાં બધા જ પ્રકારનાં પોષકદ્રવ્યોનું શોષણ કરીઆપવા માટે જવાબદાર છે.

$(3)$ આ પ્રકારનું સહજીવન વનસ્પતિને શુષ્કતા અને ક્ષારતા સામેટકી રહેવા માટે ફાયદાકારક છે.

$(4)$ માઈકોરાઈઝા એ લીલનું વનસ્પતિ સાથેનું સહજીવન છે.

જૈવિક ખાતરોમાં સૂક્ષ્મજીવો કઈ રીતે ઉપયોગી છે ?

નાઇટ્રોજન સ્થાપક સૂક્ષ્મ જીવો જે ડાંગરના ખેતરમાં અઝોલા સાથે સંકળાયેલ છે.