કવકમૂળ (માઈકોરાઈઝા) શું છે?
લીલ અને ફૂગ વચ્ચેના પરોપજીવી સંબંધો
લીલ અને ફૂગ વચ્ચેના સહજીવી સંબંધો
ફૂગ અને મૂળ વચ્ચેના સહજીવી સંબંધો
ફૂગ અને મૂળ વચ્ચેના પરોપજીવી સંબંધો
જૈવિક ખાતરનો મુખ્ય સ્રોત...
માઈકોરાઈઝા માટે સાચા વિધાનો માટેનો વિકલ્પ શોધો :
$(1)$ તેમાં ગ્લોમસ જાતીનાં ધણાં સભ્યો સંકળાય છે.
$(2)$ તે જમીનમાં બધા જ પ્રકારનાં પોષકદ્રવ્યોનું શોષણ કરીઆપવા માટે જવાબદાર છે.
$(3)$ આ પ્રકારનું સહજીવન વનસ્પતિને શુષ્કતા અને ક્ષારતા સામેટકી રહેવા માટે ફાયદાકારક છે.
$(4)$ માઈકોરાઈઝા એ લીલનું વનસ્પતિ સાથેનું સહજીવન છે.
જૈવિક ખાતરોમાં સૂક્ષ્મજીવો કઈ રીતે ઉપયોગી છે ?
નાઇટ્રોજન સ્થાપક સૂક્ષ્મ જીવો જે ડાંગરના ખેતરમાં અઝોલા સાથે સંકળાયેલ છે.