કવકમૂળ (માઈકોરાઈઝા) શું છે?
લીલ અને ફૂગ વચ્ચેના પરોપજીવી સંબંધો
લીલ અને ફૂગ વચ્ચેના સહજીવી સંબંધો
ફૂગ અને મૂળ વચ્ચેના સહજીવી સંબંધો
ફૂગ અને મૂળ વચ્ચેના પરોપજીવી સંબંધો
સોયાબીનના પાકના ઉત્પાદનમાં વધારો કરવા ……. સજીવ જૈવિક ખાતર તરીકે વપરાય છે.
મુકતજીવી નાઈટ્રોજન સ્થાપક સૂક્ષ્મજીવો છે.
નીચેનામાંથી કયું વિધાન સાચું છે?
જૈવિક ખાતરોમાં સમાવેશિત છે.
નીચે પૈકી કયો જૈવખાતરોનો મુખ્ય સ્ત્રોત નથી ?