પરભક્ષણનું કાર્ય કયું છે?

  • A

    શિકાર વસ્તીને નિયંત્રણમાં રાખે

  • B

    જૈવવિવિધતાની જાળવણી કરે

  • C

    નિવસનતંત્રને સ્થિર રાખે

  • D

    ઉપરના બધા જ

Similar Questions

સહોપકારકતાનાં શ્રેષ્ઠ કિસ્સાઓ કઈ બાબતે જોઈ શકાય છે ?

જાતિઓ વચ્ચે જોવા મળતી વિવિધ હકારાત્મક પારસ્પરિક ક્રિયાઓ જણાવો. 

જો $'+'$ નિશાની લાભદાયી પ્રતિક્રિયા માટે, $'-'$ નિશાની નુકસાનકારક પ્રતિક્રિયા માટે અને $'0'$ નિશાની તટસ્થ પ્રતિક્રિયા માટે હોય તો વસ્તીની પ્રતિક્રિયાઓ જો $'+'$ અને $'-'$ દર્શાવેલ હોય

નીચેના જોડકા જોડો :

કોલમ - $I$ કોલમ - $II$
$P$ આકડો $I$ વિશેષ રસાયણ
$Q$ થોર અને બાવળ $II$ રંગ અનુકૃત
$R$ મોનાર્ક પતંગિયું $III$ કાંટા
$S$ કીટકો અને દેડકાઓની કેટલીક જાતિઓ $IV$ ગ્લાયકોસાઈડ

સ્પર્ધક નિષેધ નિયમ કોણે આપ્યો ?