જંતુ કીટકોના પ્રબંધની જૈવિક નિયંત્રણપદ્ધતિ પાછળ રહેલો પરિસ્થિતિકીય સિદ્ધાંત શું છે? 

Similar Questions

બે અલગ જાતિઓ સરખી જીવનપધ્ધતિ અથવા વસવાટમાં લાંબો સમય જીવી શકતી નથી, આ નિયમ ........છે.

ઢોર અને બકરીઓ બે ખેતરમાં વધુ માત્રામાં વૃદ્ધિ દર્શાવતો આંકડો ને કહી પણ ચરતા નથી કારણ કે, તેમાં $......$ ની હાજરી હોય છે.

બે સજીવો વચ્ચે થતી આંતરક્રિયા કે જેમાં બંને જાતિઓને ફાયદો થાય છે તેને.............. તરીકે ઓળખવામાં આવે છે.

સ્પર્ધા વિશે સમજાવો.

નીચે બે વિધાનો આપેલાં છે :

વિધાન $I$ : ગોસનો સ્પર્ધક નિચેધ નિયમ જણાવે છે કે જુદા જુદા પ્રકારના સ્રોતો માટે સ્પર્ધા કરવાવાળી બે નજીકની સંબંધિત જાતિઓ અનંતકાળ સુધી સાચે રહી શકતી નથી.

વિધાન $II$ : ગોસના સિદ્ધાંત પ્રમાણે સ્પર્ધા વખતે નિન્મ જાતિને વિલુપ્ત કરી દેવામાં આવશે. એવું ત્યારે જ સાચું થશે જ્યારે સ્રોતો મર્યાદિત થશે.

ઉપરોક્ત વિધાનોના અનુસંધાને નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો :

  • [NEET 2024]