$...............$ થી મૃત અવશેષીય ઘટકોની આહારશૃંખલા તથા આહારજાળની શરુઆત થાય છે.

  • A

    સૂર્ય

  • B

    ઉત્પાદકો

  • C

    તૃણાહારીઓ

  • D

    સજીવના મૃત્યુ

Similar Questions

પ્રાથમિક ઉત્પાદકતા શું છે ? એવાં પરિબળો (કારકો)નું સંક્ષિપ્ત વર્ણન આપો જે પ્રાથમિક ઉત્પાદકતા પર અસર કરે છે. 

નિવસનતંત્રમાં એક કરતાં વધુ પોષકસ્તરે આવેલ હોય તેવાં સજીવોના નામ આપો.

અહિં ઊર્જાનો મુખ્ય સ્ત્રોત સૂર્યપ્રકાશ નથી.

નિવસનતંત્રમાં પોષકસ્તરો મર્યાદિત હોય છે. ચર્ચા કરો.

નીચે આપેલ પૈકી કયો પોષણ પ્રકાર છે ?