નીચેનાં કયાં નિવસનતંત્રમાં ઊર્જાનો પ્રવાહ સૂર્ય નથી ?
ઊડા સમુદ્રના જલતાપીય નિવસનતંત્ર
તળાવ
રણ
જંગલ
તે દ્વિતીયક ઉત્પાદકો છે :
ઘાસીયા મેદાનની આહાર શૃંખલા
“નિવસનતંત્રમાં જુદાં જુદાં પોષકસ્તરોમાં શક્તિનું વહન એકમાર્ગી અને અયકીય છે.” વર્ણવો.
આપાત થતાં સૌર વિકિરણમાં $PAR$ નું પ્રમાણ ........છે.