તફાવત આપો : ચરીય આહારશૃંખલા અને મૃત આહારશૃંખલા

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store
ચારીય આહારશૃંખલા મૃતઆહારશૃંખલા
તેની શરૂઆત હમેશા લીલીવનસ્પતિથી  તૃતીય ઉપભોક્તા સુધી હોય છે. તેની શરૂઆત વિઘટકો થી થાય છે. 
લીલી વનસ્પતિઓ એ પ્રથમ સજીવ છે કે જે સૂર્ય ઉર્જા નું શોષણ કરે છે. તેના પ્રથમ પોષકસ્તરે  બેક્ટેરિયા અને ફૂગ જોવા મળે છે.
શક્તિપ્રવાહનો દર ઓછો હોય છે. શક્તિપ્રવાહનો દર વધુ હોય છે.
મોટા કદ ના આ સજીવો આ શૃંખલાનું નિયમન કરે છે.  નાના કદ ના આ સજીવો આ શૃંખલાનું નિયમન કરે છે. 

 

Similar Questions

નીચેનામાંથી એવા સજીવને ઓળખો જે સૌથી ઓછી ઊર્જા મેળવી પરિસ્થિતિકીય નબળા સજીવો બને છે?

બધા જ સજીવો આહારની પ્રાપ્તી માટે નીચેનામાંથી ......... સાથે પરોક્ષ કે પ્રત્યક્ષ રીતે સંકળાયેલા છે

અહિં ઊર્જાનો મુખ્ય સ્ત્રોત સૂર્યપ્રકાશ નથી.

નેપથેન્સ (કીટભક્ષી કલક્ષ વનસ્પતિ)..........

તફાવત આપો : આહારશૃંખલા અને આહારજાળ