તફાવત આપો : ચરીય આહારશૃંખલા અને મૃત આહારશૃંખલા

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store
ચારીય આહારશૃંખલા મૃતઆહારશૃંખલા
તેની શરૂઆત હમેશા લીલીવનસ્પતિથી  તૃતીય ઉપભોક્તા સુધી હોય છે. તેની શરૂઆત વિઘટકો થી થાય છે. 
લીલી વનસ્પતિઓ એ પ્રથમ સજીવ છે કે જે સૂર્ય ઉર્જા નું શોષણ કરે છે. તેના પ્રથમ પોષકસ્તરે  બેક્ટેરિયા અને ફૂગ જોવા મળે છે.
શક્તિપ્રવાહનો દર ઓછો હોય છે. શક્તિપ્રવાહનો દર વધુ હોય છે.
મોટા કદ ના આ સજીવો આ શૃંખલાનું નિયમન કરે છે.  નાના કદ ના આ સજીવો આ શૃંખલાનું નિયમન કરે છે. 

 

Similar Questions

નીચેનામાંથી અસંગત વિધાન પસંદ કરો.

તેઓ અનુક્રમે તૃતીયક અને દ્વિતીયક ઉપભોગીઓ છે.

તે તૃતીયક ઉપભોગીમાં સમાવિષ્ટ છે.

ઉષ્ણકટીબધીય વરસાદી જંગલમાં નિવસનતંત્રમાં મોટા રહિત ઊર્જા છે. ભાગની ઊર્જાનું વહન કોના દ્વારા થાય છે.

નેપથેન્સ (કીટભક્ષી કલક્ષ વનસ્પતિ)..........