તફાવત આપો : ચરીય આહારશૃંખલા અને મૃત આહારશૃંખલા
ચારીય આહારશૃંખલા | મૃતઆહારશૃંખલા |
તેની શરૂઆત હમેશા લીલીવનસ્પતિથી તૃતીય ઉપભોક્તા સુધી હોય છે. | તેની શરૂઆત વિઘટકો થી થાય છે. |
લીલી વનસ્પતિઓ એ પ્રથમ સજીવ છે કે જે સૂર્ય ઉર્જા નું શોષણ કરે છે. | તેના પ્રથમ પોષકસ્તરે બેક્ટેરિયા અને ફૂગ જોવા મળે છે. |
શક્તિપ્રવાહનો દર ઓછો હોય છે. | શક્તિપ્રવાહનો દર વધુ હોય છે. |
મોટા કદ ના આ સજીવો આ શૃંખલાનું નિયમન કરે છે. | નાના કદ ના આ સજીવો આ શૃંખલાનું નિયમન કરે છે. |
નીચેનામાંથી અસંગત વિધાન પસંદ કરો.
તે તૃતીયક ઉપભોગીમાં સમાવિષ્ટ છે.
ઉષ્ણકટીબધીય વરસાદી જંગલમાં નિવસનતંત્રમાં મોટા રહિત ઊર્જા છે. ભાગની ઊર્જાનું વહન કોના દ્વારા થાય છે.
નેપથેન્સ (કીટભક્ષી કલક્ષ વનસ્પતિ)..........