12.Ecosystem
medium

તફાવત આપો : ચરીય આહારશૃંખલા અને મૃત આહારશૃંખલા

Option A
Option B
Option C
Option D

Solution

ચારીય આહારશૃંખલા મૃતઆહારશૃંખલા
તેની શરૂઆત હમેશા લીલીવનસ્પતિથી  તૃતીય ઉપભોક્તા સુધી હોય છે. તેની શરૂઆત વિઘટકો થી થાય છે. 
લીલી વનસ્પતિઓ એ પ્રથમ સજીવ છે કે જે સૂર્ય ઉર્જા નું શોષણ કરે છે. તેના પ્રથમ પોષકસ્તરે  બેક્ટેરિયા અને ફૂગ જોવા મળે છે.
શક્તિપ્રવાહનો દર ઓછો હોય છે. શક્તિપ્રવાહનો દર વધુ હોય છે.
મોટા કદ ના આ સજીવો આ શૃંખલાનું નિયમન કરે છે.  નાના કદ ના આ સજીવો આ શૃંખલાનું નિયમન કરે છે. 

 

Standard 12
Biology

Similar Questions

Start a Free Trial Now

Confusing about what to choose? Our team will schedule a demo shortly.