નીચેનામાંથી અસંગત વિધાન પસંદ કરો.
સ્થલજ નિવસનતંત્રમાં મૃત આહારશૃંખલા કરરતા ચરીય આહાર શરૂઆતથી શ્રુંખલા દ્વારા ધણી વધારે ઊર્જા પ્રવાહિત થાય છે.
મૃત આહારશૃંખલાને કેટલાક સ્તરે ચરીય આહારશૃંખલા સાથે જોડી શકાય છે.
વંદા, કાગડા, માનવ વગેરે જેવાં પ્રાણીઓ સર્વભક્ષી છે.
આહારશૃંખલાઓની પ્રાકૃતિક આંતરસંધિ એક આહારજાળનું નિર્માણ કરે છે.
ક્રમિક ઉચ્ચ પોષકસ્તરે શરીરની જાળવણી માટે ઊર્જાની જરૂરિયાત $......$ છે.
નીચેની આહાર શૃંખલામાં શક્ય કડી ઓળખો.
વનસ્પતિ $\to$ કીટક $\to$ દેડકો $\to$ $A$ $\to$ સમડી .
પ્રાથમિક ઉત્પાદકતાની તીવ્રતાને અસર કરતાં પરિબળ
નીચેનામાંથી ઉત્પાદકોમાં સમાવિષ્ટ ન હોય તેવા સજીવને ઓળખો.
નીચેનામાંથી ....... નો પ્રાથમિક ઉપભોગીમાં સમાવેશ થાય છે?