નીચેનામાંથી અસંગત વિધાન પસંદ કરો.

  • A

    સ્થલજ નિવસનતંત્રમાં મૃત આહારશૃંખલા કરરતા ચરીય આહાર શરૂઆતથી શ્રુંખલા દ્વારા ધણી વધારે ઊર્જા પ્રવાહિત થાય છે.

  • B

    મૃત આહારશૃંખલાને કેટલાક સ્તરે ચરીય આહારશૃંખલા સાથે જોડી શકાય છે.

  • C

    વંદા, કાગડા, માનવ વગેરે જેવાં પ્રાણીઓ સર્વભક્ષી છે.

  • D

    આહારશૃંખલાઓની પ્રાકૃતિક આંતરસંધિ એક આહારજાળનું નિર્માણ કરે છે.

Similar Questions

નીચેના જોડકા જોડો.

કોલમ$-I$ કોલમ$-II$
$(P)$ પ્રથમ પોષકસ્તર $(I)$ મનુષ્ય,સિંહ
$(Q)$ દ્રિતીય પોષકસ્તર $(II)$ પ્રાણી પ્લવક,તીતીઘોડો,ગાય
$(R)$ તૃતીય પોષકસ્તર $(III)$ વનસ્પતિ પ્લવક,તૃણ,વૃક્ષો
$(S)$ ચતુર્થ પોષકસ્તર $(IV)$ પક્ષીઓ,માછલીઓ,વરુ

પ્રાથમિક ઉત્પાદકતાની તીવ્રતાને અસર કરતાં પરિબળ

નીચેનામાંથી ખોટું વિધાન કયુ છે?

આપેલ આહારશૃંખલા કઈ છે ?

તૃણ $\rightarrow$ બકરી $\rightarrow$ મનુષ્ય

નિવસનતંત્રમાં ઊર્જાનો મુખ્ય સ્ત્રોત .........