નીચેનામાંથી અસંગત વિધાન પસંદ કરો.

  • A

    સ્થલજ નિવસનતંત્રમાં મૃત આહારશૃંખલા કરરતા ચરીય આહાર શરૂઆતથી શ્રુંખલા દ્વારા ધણી વધારે ઊર્જા પ્રવાહિત થાય છે.

  • B

    મૃત આહારશૃંખલાને કેટલાક સ્તરે ચરીય આહારશૃંખલા સાથે જોડી શકાય છે.

  • C

    વંદા, કાગડા, માનવ વગેરે જેવાં પ્રાણીઓ સર્વભક્ષી છે.

  • D

    આહારશૃંખલાઓની પ્રાકૃતિક આંતરસંધિ એક આહારજાળનું નિર્માણ કરે છે.

Similar Questions

યોગ્ય જોડી ગોઠવો.

પોષકસ્તર

ઉદાહરણો

$A$. પ્રાથમિક

$a$. મનુષ્ય

$B$. દ્વિતીયક

$b$. વરૂ

$C$. તૃતીયક

$c$. ગાય

$D$. ચતુર્થક

$d$. વનસ્પતિ પ્લવકો

નીચેના વચ્ચેનો ભેદ સ્પષ્ટ કરો : 

$(a)$ કચરો અને મૃતદ્રવ્યો

$(b)$ પ્રાથમિક ઉત્પાદકતા અને દ્વિતીયક ઉત્પાદકતા 

જલજ નિવસનતંત્રમાં જોવા મળતાં દ્વિતીય માંસાહારી તરીકેના સજીવનું નામ આપો.

નીચેનામાંથી ઉત્પાદકોમાં સમાવિષ્ટ ન હોય તેવા સજીવને ઓળખો.

દુરસ્ત જંગલોમાં વાંસ વનસ્પતિ વૃધ્ધિનું પોષક સ્તર શું હોઈ શકે?