સ્થલજ નિવસનતંત્રમાં ........... પ્રકારની આહાર શૃંખલા દ્વારા વધુ ઊર્જામાં પ્રવાહીત થાય છે.

  • A

    મૃત આહાર શૃંખલા

  • B

    ચરીય આહાર શૃંખલા

  • C

    મૃત અને ચરીય આહાર શૃંખલા બંને

  • D

    એક પણ નહિ

Similar Questions

ઉપભોગીઓ દ્વારા નવા કાર્બનિક દ્રવ્યો બનવાનાં દરને શું કહે છે?

પોષકતરોમાં વિઘટનના ઝડપી દર માટે કર્યું કારણ હોઈ શકે ?

જે પ્રાણીઓ દરિયાના ઊંડા પાણીમાં વસે છે તે....

  • [NEET 2015]

"એક પોષકસ્તરમાંથી બીજા પોષકસ્તરમાં ઊર્જાનું વહન થતાં કેટલીક ઊર્જા ઉષ્મા સ્વરુપ વ્યય થાય છે. " આ વિધાન થર્મોડાયનેમિકસનો કયો નિયમ દર્શાવે છે ?

પોષક સ્તર ...........દ્વારા બને છે.