સ્થલજ નિવસનતંત્રમાં ........... પ્રકારની આહાર શૃંખલા દ્વારા વધુ ઊર્જામાં પ્રવાહીત થાય છે.

  • A

    મૃત આહાર શૃંખલા

  • B

    ચરીય આહાર શૃંખલા

  • C

    મૃત અને ચરીય આહાર શૃંખલા બંને

  • D

    એક પણ નહિ

Similar Questions

દ્વિતીય ઉત્પાદકતા એટલે, આના દ્વારા, નવા બનતા સેન્દ્રિય દ્રવ્યના ઉત્પાદનનો દર -

ક્યું નિવસનતંત્રના માળખાકીય પાસું નથી?

નીચેનામાંથી એવા સજીવને ઓળખો જે સૌથી ઓછી ઊર્જા મેળવી પરિસ્થિતિકીય નબળા સજીવો બને છે?

દ્વિતીયક માંસાહારીઓ કયાં પોષકસ્તરોના સજીવોનો ખોરાક તરીકે ઉપયોગ કરે છે ?

તે દ્વિતીયક ઉત્પાદકો છે :