દરેક પોષકસ્તર એક ચોક્કસ સમયે જીવંત પદાર્થોનો કેટલોક જથ્થો ધરાવે છે તેને $..........$ કહેવાય છે.
ઉભો પાક
પ્રાપ્ય પાક
સ્તરીકરણ
અવશેષીય દ્રવ્ય
સ્થલજ અને જલજ નિવસનતંત્રમાં ઊર્જા વહનની મુખ્ય નહેર તરીકે અનુક્રમે $.....$ અને $....$ છે.
નીચેનામાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરો.
પોષક સ્તર ...........દ્વારા બને છે.
$...............$ થી મૃત અવશેષીય ઘટકોની આહારશૃંખલા તથા આહારજાળની શરુઆત થાય છે.
નીચેનામાંથી ખોટું વિધાન કયુ છે?