દરેક પોષકસ્તર એક ચોક્કસ સમયે જીવંત પદાર્થોનો કેટલોક જથ્થો ધરાવે છે તેને $..........$ કહેવાય છે.

  • A

    ઉભો પાક

  • B

    પ્રાપ્ય પાક

  • C

    સ્તરીકરણ

  • D

    અવશેષીય દ્રવ્ય

Similar Questions

સ્થલજ અને જલજ નિવસનતંત્રમાં ઊર્જા વહનની મુખ્ય નહેર તરીકે અનુક્રમે $.....$ અને $....$ છે.

નીચેનામાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરો.

પોષક સ્તર ...........દ્વારા બને છે.

$...............$ થી મૃત અવશેષીય ઘટકોની આહારશૃંખલા તથા આહારજાળની શરુઆત થાય છે.

નીચેનામાંથી ખોટું વિધાન કયુ છે?