મૃત આહાર શૃંખલાને કેટલા પોષક સ્તરોમાં વિભાજીત કરી શકાય
ઉચ્ચતર પોષકસ્તર ઉપર આવેલા પ્રાણીઓને ઓછા પ્રમાણમાં શક્તિ મળે છે. આ વિધાનની ચર્ચા કરો.
માંસાહારી વનસ્પતિઓનો સમાવેશ કયાં પોષકસ્તરે થાય છે ?
$PAR$ નું પૂર્ણ નામ જણાવો.
નીચેનામાંથી ખોટું વિધાન કયુ છે?