એલ્યુમિનિયમ સાંદ્ર $HCl$ અને સાંદ્ર $NaOH$ સાથે પ્રક્રિયાકરીને અનુક્રમે ક્યા વાયુઓ મુક્ત કરશે ?
$H_2$ અને $O_2$
$O_2$ અને $H_2$
$H_2$ અને $H_2$
$O_2$ અને $O_2$
કારણો આપો :
$(i)$ સાંદ્ર $HNO_3$ નું પરિવહન એલ્યુમિનિયમના પાત્રમાં કરી શકાય છે.
$(ii)$ ગટરની બંધ નળીને ખોલવા માટે મંદ $NaOH$ અને એલ્યુમિનિયમના ટુકડાનું મિશ્રણ ઉપયોગમાં લેવાય છે.
$(iii)$ ગ્રેફાઇટ ઊંજણ તરીકે ઉપયોગી છે.
$(iv)$ હીરાનો ઉપયોગ અપઘર્ષક તરીકે થાય છે.
$(v)$ એલ્યુમિનિયમ મિશ્ર ધાતુનો ઉપયોગ વિમાન બનાવવા થાય છે.
$(vi)$ એલ્યુમિનિયમના વાસણને આખી રાત પાણીમાં રાખવા જોઈએ નહીં.
$(vii)$ એલ્યુમિનિયમ તારનો ઉપયોગ સંચરણ વાયર બનાવવા થાય છે.
એલ્યુમિનિયમ સાંદ્ર $HCl$ અને સાંદ્ર $NaOH$ સાથે પ્રક્રિયા કરીને અનુક્રમે ક્યા વાયુઓ મુક્ત કરશે ?
નીચેનામાંથી કયો પોટાશ એલમ છે?
એલ્યુમિનિયમ ખનીજ કે જે ઓક્સિજન ધરાવતું નથી ?
$Al,Ga, In$ અને $Tl$ની $+ 1$ ઓક્સિડેશન અવસ્થા નો સ્થાયિતાનો વધતો ક્રમ કયો છે?