એલ્યુમિનિયમ સાંદ્ર $HCl$ અને સાંદ્ર $NaOH$ સાથે પ્રક્રિયાકરીને અનુક્રમે ક્યા વાયુઓ મુક્ત કરશે ?

  • A

    $H_2$ અને $O_2$

  • B

    $O_2$ અને $H_2$

  • C

    $H_2$ અને $H_2$

  • D

    $O_2$ અને $O_2$

Similar Questions

કારણો આપો :

$(i)$ સાંદ્ર $HNO_3$ નું પરિવહન એલ્યુમિનિયમના પાત્રમાં કરી શકાય છે.

$(ii)$ ગટરની બંધ નળીને ખોલવા માટે મંદ $NaOH$ અને એલ્યુમિનિયમના ટુકડાનું મિશ્રણ ઉપયોગમાં લેવાય છે.

$(iii)$ ગ્રેફાઇટ ઊંજણ તરીકે ઉપયોગી છે.

$(iv)$ હીરાનો ઉપયોગ અપઘર્ષક તરીકે થાય છે.

$(v)$ એલ્યુમિનિયમ મિશ્ર ધાતુનો ઉપયોગ વિમાન બનાવવા થાય છે.

$(vi)$ એલ્યુમિનિયમના વાસણને આખી રાત પાણીમાં રાખવા જોઈએ નહીં.

$(vii)$ એલ્યુમિનિયમ તારનો ઉપયોગ સંચરણ વાયર બનાવવા થાય છે. 

એલ્યુમિનિયમ સાંદ્ર $HCl$ અને સાંદ્ર $NaOH$ સાથે પ્રક્રિયા કરીને અનુક્રમે ક્યા વાયુઓ મુક્ત કરશે ?

નીચેનામાંથી કયો પોટાશ એલમ છે?

એલ્યુમિનિયમ ખનીજ કે જે ઓક્સિજન ધરાવતું નથી ?

$Al,Ga, In$ અને $Tl$ની $+ 1$ ઓક્સિડેશન અવસ્થા નો સ્થાયિતાનો વધતો ક્રમ કયો છે?

  • [NEET 2015]