....... ની ઉત્તેજના દ્વારા હૃદયના ધબકારા ઝડપી બને છે
અનુકંપી ચેતા અને એડ્રીનાલીન
અનુકંપી અને પરાનુકંપી ચેતા
પરાનુકંપી ચેતા અને એપીનેફીન
પરાનુકંપી ચેતા એ એસીટાઈલ કોલાઈન
જ્યારે કોઈ વ્યક્તિના સામાન્ય હૃદયમાં યોગ્ય સાંદ્રતાવાળું એડ્રેનાલિનનું ઇજેકશન આપવામાં આવે ત્યારે તેમાં જોવા મળે છે
કોર્ટિસોલની અસર કેવી હોય છે ?
$\quad$ લિપિડ $\quad$ પ્રોટીન $\quad$ રુઘિર શર્કરા
... સ્ટિરોઇડ અંતઃસ્ત્રાવ છે કે જે ગલૂકોઝના ચયાપચગયનું નિયમન કરે છે.
એડ્રિનલ ઝોના ગ્લુમેરુલોસામાં થયેલી ગાંઠને કારણે તે જગ્યાએ ઉત્પન્ન થતાં અંતઃસ્ત્રાવો - અધોસ્ત્રાવમાં પરિણમે છે. આવી ગાંઠ થયેલ દર્દીમાં નીચેનામાંથી શું હોઈ શકવાની ધારણા તમે રાખી શકો છો?
નોરએપિનેફ્રિન શેને વધારે છે?