ઓકિડ  વનસ્પતિની વૃધ્ધિ  કેરીના વૃક્ષની શાખાઓ પર થાય છે, તો ઓકિડ અને કેરી વચ્ચે શું આંતરક્રિયા થાય છે? 

  • A

    પરોપજીવી

  • B

    સહભોજીતા

  • C

    પ્રોટોકોઓપરેશન

  • D

    પરસ્પરતા

Similar Questions

કીટક પરાગિત વનસ્પતિ અને પરાગવાહકો વચ્ચે કયા પ્રકારનો સંબંધ જોવા મળે છે?

  • [AIPMT 2002]

માઈકોરાઇઝા એ શેનું ઉદાહરણ છે?

  • [AIPMT 2003]

નીચેનામાંથી કઈ જોડ અનુરૂપ છે?

  • [AIPMT 2002]

બે ભિન્ન જાતિઓ લાંબા સમય સુધી એક જ જીવન પદ્ધતિમાં (નિવાસસ્થાનમાં) જીવી શકે નહીં. આ નિયમ શું છે?

  • [AIPMT 2002]

હર્મેટ કરચલા ધરાવતાં મૃદુકાયના કવચ પર રહેલ સ્થિર સમુદ્રકૂલનો સહસંબંધ શેના તરીકે ઓળખાય છે? .