એલીઝા ટેસ્ટનું દ્વારા શાનું નિદાન થઈ શકે છે?
હિપેટાઈટીસ $- B$
સીફીલસ
ગોનોરીયા
ઉપરોક્ત તમામ
$S -$ વિધાન :ટાઇફોઇડમાં જઠરમાં દુ:ખાવો કબજિયાત રહે તેમજ મળાશય અને આંતરડામાં બળતરા થાય છે.
$R -$ કારણ : રોગગ્રસ્ત સ્થિતિમાં સાલ્મોનેલા ટાઇફી મનુષ્યનાં આંત્રમાર્ગમાં જોવા મળે છે.
$NGO$ નું પૂર્ણ નામ આપો :
તળાવમાં મચ્છરની ઈયળો દૂર કરવા શું કરવું જોઈએ ?
રોગોના નિયંત્રણ અને અટકાવ માટે કયા ઉપાયો કરવા જોઈએ ?