એલીઝા ટેસ્ટનું દ્વારા શાનું નિદાન થઈ શકે છે?

  • A

    હિપેટાઈટીસ $- B$

  • B

    સીફીલસ

  • C

    ગોનોરીયા 

  • D

    ઉપરોક્ત તમામ

Similar Questions

$S -$ વિધાન :ટાઇફોઇડમાં જઠરમાં દુ:ખાવો કબજિયાત રહે તેમજ મળાશય અને આંતરડામાં બળતરા થાય છે.

$R -$ કારણ : રોગગ્રસ્ત સ્થિતિમાં સાલ્મોનેલા ટાઇફી મનુષ્યનાં આંત્રમાર્ગમાં જોવા મળે છે.

$NGO$ નું પૂર્ણ નામ આપો :

તળાવમાં મચ્છરની ઈયળો દૂર કરવા શું કરવું જોઈએ ?

રોગોના નિયંત્રણ અને અટકાવ માટે કયા ઉપાયો કરવા જોઈએ ? 

દ્વિતીય લસિકાઅંગોનું સાચું જૂથ પસંદ કરો.