એન્ટામીબા હીસ્ટોલાઈટીકા અથવા અમીબોઈસીસ માટે કયું વિધાન સત્ય નથી?

$(1)$ નાના આંતરડાના પરોપજીવી  $(2)$ ઝાડા માટે જવાબદાર  $(3)$ ઘરમાખી દ્વારા યાંત્રિક વહન પામે છે.  $(4)$ કબજીયાત, ઉદરમાં દુઃખાવો અવરોધ જેવા લક્ષણો

  • A

    $1$

  • B

    $3$

  • C

    $1,3$

  • D

    ઉપરોક્ત બધા જ

Similar Questions

પ્રજીવથી થતા રોગમાં ....... નો સમાવેશ ન કરી શકાય.

...............દ્વારા મેલેરીયા થાય છે.

મનુષ્યના શરીરમાં પ્રવેશતો પ્લાઝમોડીયમનો ચેપી તબક્કો ............ છે

  • [NEET 2020]

મૅલેરિયા નિયંત્રણ માટે ઉપયોગી માછલી ......... છે.

મેલેરિયા માટે જવાબદાર vivax, malaria અને falciparum ........ છે.