એન્ટામીબા હીસ્ટોલાઈટીકા અથવા અમીબોઈસીસ માટે કયું વિધાન સત્ય નથી?

$(1)$ નાના આંતરડાના પરોપજીવી  $(2)$ ઝાડા માટે જવાબદાર  $(3)$ ઘરમાખી દ્વારા યાંત્રિક વહન પામે છે.  $(4)$ કબજીયાત, ઉદરમાં દુઃખાવો અવરોધ જેવા લક્ષણો

  • A

    $1$

  • B

    $3$

  • C

    $1,3$

  • D

    ઉપરોક્ત બધા જ

Similar Questions

મનુષ્યમાં યકૃતમાં પ્લાઝમોડિયમ.........માટે જીવનચક્ર શરૂ કરે છે.

પ્લાઝમોડિયમમાં જોવા મળે.

એમીબીઆસિસ ............. દ્વારા રોકી શકાય છે.

  • [AIPMT 1990]

જો માનવમાંથી યકૃતને દૂર કરવામાં આવે અને તે માનવને માદા એનફીસીસ મચ્છર કરડે તો મેલેરીયાનું નિર્માણ થઈ શકે?

નીચે આપેલ આકૃતિ પરથી યોગ્ય વિકલ્પ પસંદ કરો.