એન્ટામીબા હીસ્ટોલાઈટીકા અથવા અમીબોઈસીસ માટે કયું વિધાન સત્ય નથી?
$(1)$ નાના આંતરડાના પરોપજીવી $(2)$ ઝાડા માટે જવાબદાર $(3)$ ઘરમાખી દ્વારા યાંત્રિક વહન પામે છે. $(4)$ કબજીયાત, ઉદરમાં દુઃખાવો અવરોધ જેવા લક્ષણો
$1$
$3$
$1,3$
ઉપરોક્ત બધા જ
પ્રજીવથી થતા રોગમાં ....... નો સમાવેશ ન કરી શકાય.
...............દ્વારા મેલેરીયા થાય છે.
મનુષ્યના શરીરમાં પ્રવેશતો પ્લાઝમોડીયમનો ચેપી તબક્કો ............ છે
મૅલેરિયા નિયંત્રણ માટે ઉપયોગી માછલી ......... છે.
મેલેરિયા માટે જવાબદાર vivax, malaria અને falciparum ........ છે.