- Home
- Standard 12
- Biology
7.Human Health and Disease
medium
અમીબીઆસિસ કે અમીબીય મરડો રોગ વિશે સમજાવો.
Option A
Option B
Option C
Option D
Solution
મનુષ્યના મોટા આંતરડામાં જોવા મળતા પરોપજીવી પ્રજીવ ઍન્ટઅમીબા હિસ્ટોલાયટિકા (Entamoeba histolytica) દ્વારા અમિબિઆસિસ (amoebiasis) કે અમીબિય મરડો (amoebic dysentery) થાય છે. તેનાં લક્ષણોમાં કબજિયાત થવી, ઉદરમાં દુખાવો અને ખેંચાણ, મળમાં અતિશ્લેષ્મ અને રુધિરની ગાંઠો જોવા મળે છે. ઘરમાખીઓ આ રોગના યાંત્રિક વાહકો છે, જે ચેપગ્રસ્ત મળમાંના પરોપજીવીને ખોરાક તેમજ તેની પેદાશો સુધી વહન કરી તેને દૂષિત કરે છે. આ રીતે મળ દ્વારા દૂષિત થયેલ પીવાનું પાણી અને ખોરાક આ ચેપ કે ફેલાવાના મુખ્ય સ્ત્રોત છે.
Standard 12
Biology