વિધાન $A$ : મનુષ્યશરીરમાં પ્લાઝ્મોડિયમ લિંગી પ્રજનન દર્શાવે છે.
કારણ $R$ : સ્પોરોઝુઓઇટ માદા ઍનોફિલિસ મચ્છરની લાળગ્રંથિમાં દાખલ થાય છે.
વિધાન $A$ અને કારણ $R$ માટે કયો વિકલ્પ સાચો છે?
$ A$ અને $R$ બંને સાચાં છે અને $R$ એ $ A$ ની સાચી સમજૂતી છે.
$ A$ અને $R$ બંને સાચાં છે પરંતુ $R$ એ $A$ ની સાચી સમજૂતી નથી.
$A $ સાચું અને $R$ ખોટું છે.
$ A$ ખોટું અને $R$ સાચું છે.
ઘરમાખી, કોની યાંત્રિક વાહક છે?
એસ્કેરિઆસિસ રોગના લક્ષણો $- P$
ફિલારિઆસિસ રોગના લક્ષણો $- Q$
$I -$ લસિકાવાહિનીઓમાં ધીમે ધીમે દીર્ધકાલીન સોજો
$II -$ આંતરિક રકતસ્ત્રાવ, સ્નાયુમય દૂખાવો
$III -$ તાવ, એનીમિયા અને આંત્રમાર્ગમાં અવરોધ
$IV -$ જનનાંગો પ્રભાવિત થતા વિકૃતિઓ સર્જાય
$\quad\quad P\quad Q$
પ્લાઝમોડીયમમાં વારંવાર વિભાજન દ્વારા બિજાણું ઉદ્ભવન દરમિયાન શું થશે?
પ્રજીવથી થતા રોગમાં ....... નો સમાવેશ ન કરી શકાય.