વિધાન $A$ : મનુષ્યશરીરમાં પ્લાઝ્મોડિયમ લિંગી પ્રજનન દર્શાવે છે. 

કારણ $R$ : સ્પોરોઝુઓઇટ માદા ઍનોફિલિસ મચ્છરની લાળગ્રંથિમાં દાખલ થાય છે.

વિધાન $A$ અને કારણ $R$ માટે કયો વિકલ્પ સાચો છે?

  • A

     $ A$ અને $R$ બંને સાચાં છે અને $R$ એ $  A$ ની સાચી સમજૂતી છે.

  • B

    $  A$ અને $R$ બંને સાચાં છે પરંતુ $R$ એ $A$ ની સાચી સમજૂતી નથી.

  • C

    $A $ સાચું અને $R$ ખોટું છે.

  • D

    $  A$ ખોટું અને $R$ સાચું છે.

Similar Questions

ઘરમાખી, કોની યાંત્રિક વાહક છે?

એસ્કેરિઆસિસ રોગના લક્ષણો $- P$

ફિલારિઆસિસ રોગના લક્ષણો $- Q$

$I -$ લસિકાવાહિનીઓમાં ધીમે ધીમે દીર્ધકાલીન સોજો

$II -$ આંતરિક રકતસ્ત્રાવ, સ્નાયુમય દૂખાવો

$III -$ તાવ, એનીમિયા અને આંત્રમાર્ગમાં અવરોધ

$IV -$ જનનાંગો પ્રભાવિત થતા વિકૃતિઓ સર્જાય

$\quad\quad P\quad Q$

અમીબીયાસીસનાં લક્ષણો....

પ્લાઝમોડીયમમાં વારંવાર વિભાજન દ્વારા બિજાણું ઉદ્‌ભવન દરમિયાન શું થશે?

પ્રજીવથી થતા રોગમાં ....... નો સમાવેશ ન કરી શકાય.