..........માં પ્લાઝમોડિયમમાં જન્યુ ઉદ્ભવન છે.
મનુષ્યનું યકૃત
મચ્છરનું ઉદર
મચ્છરની લાળગ્રંથિ
મનુષ્યનાં $RBC$
........ રસીનો ઊપયોગ ટાઈફોઈડ માટે થાય છે.
કયા રોગના ઉપાયમાં ચેપી વ્યક્તિના સંપર્કમાં ન આવવું ?
આપેલ બાબતોમાંથી અસંગત હોય તે ઘટનાને જુદી કરો.
વાઇરસજન્ય રોગની જોડ શોધો. .
ઍન્ટિબૉડી તરીકે કયાં ઘટકનો સમાવેશ થતો નથી ?