..........માં પ્લાઝમોડિયમમાં જન્યુ ઉદ્‌ભવન છે.

  • A

    મનુષ્યનું યકૃત

  • B

    મચ્છરનું ઉદર

  • C

    મચ્છરની લાળગ્રંથિ

  • D

    મનુષ્યનાં $RBC$

Similar Questions

........ રસીનો ઊપયોગ ટાઈફોઈડ માટે થાય છે.

કયા રોગના ઉપાયમાં ચેપી વ્યક્તિના સંપર્કમાં ન આવવું ?

આપેલ બાબતોમાંથી અસંગત હોય તે ઘટનાને જુદી કરો.

વાઇરસજન્ય રોગની જોડ શોધો. .

ઍન્ટિબૉડી તરીકે કયાં ઘટકનો સમાવેશ થતો નથી ?