કોણે એવું વિધાન કહ્યું છે કે તંદુરસ્તી એ મન અને શરીરની એક અવસ્થા છે કે જેમાં કેટલીક પ્રકૃતિઓનું સંતુલન હોય?
હિપ્પોક્રેટસ
ઔષધો વિશેની ભારતીય આયુર્વેદ પદ્ધતિ
વીલીયમ હાર્વે
$(A)$ અને $(B)$ બંને
એન્ટિબોડી કોની સામે લડે છે ?
સિન્કોનાની છાલ નીચેનામાંથી કયો આલ્કેલોઇડ્સ ધરાવે છે?
રસી અને રોગ પ્રતિરક્ષણ કાર્યક્રમો અંતર્ગત .... જેવાં રોગને સંપૂર્ણ નાબુદ કરી શકાય છે.
પૂર્ણ કક્ષાનાં $AIDS$ માં કયાં અન્ય રોગો થવાની સંભાવના રહે છે?