$S -$ વિધાન : એનોફીલીસ મચ્છર મેલેરીયા માટે જવાબદાર છે.
$R -$ કારણ : પ્લાઝમોડીયમ એ માનવી અને એનોફીલીસ માદા મચ્છરનો યજમાન તરીકે ઉપયોગ કરે છે.
$ S$ અને $R$ બંને સાચા છે, $R$ એ $S$ ની સમજૂતી છે.
$ S$ અને $R$ બંને સાચા છે, પરંતુ $R$ એ $S$ ની સમજૂતી નથી.
$ S$ સાચું છે અને $R$ ખોટું છે.
$ S$ ખોટું છે અને $R$ સાચું છે.
નીચેનામાંથી કયાં પ્રકારનાં એન્ટીબોડી એ $B -$ કોષો ને સક્રિય કરે.
આ રોગ સ્વપ્રતિકારકતાના કારણે થતો નથી.........
.............માં પ્લાઝમોડીયમની અંડકપુટીકાજોવા મળે છે.
$X$ - ત્વચાનું કેન્સર થવા માટે $CO$ જવાબદાર છે.
$Y$ - કેન્સરના નિદાન માટેનાં $MRI$ માં પ્રબળ ચુંબકીયક્ષેત્રનો ઉપયોગ થાય છે.
રૂધિરનું પરિવહન ..... દ્વારા શોધાયું હતું.