$S -$ વિધાન : એનોફીલીસ મચ્છર મેલેરીયા માટે જવાબદાર છે.

$R -$ કારણ : પ્લાઝમોડીયમ એ માનવી અને એનોફીલીસ માદા મચ્છરનો યજમાન તરીકે ઉપયોગ કરે છે.

  • A

    $  S$ અને $R$ બંને સાચા છે, $R$ એ $S$ ની સમજૂતી છે.

  • B

    $  S$ અને $R$ બંને સાચા છે, પરંતુ $R$ એ $S$ ની સમજૂતી નથી.

  • C

    $  S$ સાચું છે અને $R$ ખોટું છે.

  • D

    $  S$ ખોટું છે અને $R$ સાચું છે.

Similar Questions

નીચેનામાંથી કયાં પ્રકારનાં એન્ટીબોડી એ $B -$ કોષો ને સક્રિય કરે. 

આ રોગ સ્વપ્રતિકારકતાના કારણે થતો નથી.........

.............માં પ્લાઝમોડીયમની અંડકપુટીકાજોવા મળે છે.

$X$ - ત્વચાનું કેન્સર થવા માટે $CO$ જવાબદાર છે.

$Y$ - કેન્સરના નિદાન માટેનાં $MRI$ માં પ્રબળ ચુંબકીયક્ષેત્રનો ઉપયોગ થાય છે.

રૂધિરનું પરિવહન ..... દ્વારા શોધાયું હતું.