એન્ટિબોડી શું છે?
રૂધિરનો ઘટક
સસ્તનના રક્તકણનો સ્ત્રાવ
એન્ટિજન સામે વિશિષ્ટ પ્રતિક્રિયા દર્શાવતો અણુ
શ્વેતકણ જે દાખલ થતા બેક્ટેરિયા પર હુમલો કરે છે.
ઍન્ટિબૉડી તરીકે કયાં ઘટકોનો સમાવેશ થાય છે ?
રોગપ્રતિકારકતાની ખામી શાના લીધે ઉદ્દભવે છે?
વિધાન $A$ : જન્મજાત પ્રતિકારકતામાં વિવિધ અંતરાયો આવેલા છે. કારણ $R$ : જન્મજાત પ્રતિકારકતાની ઉત્તેજના માટે રોગકારકનો સંપર્ક જરૂરી છે. વિધાન $A$ અને કારણ $R$ માટે કયો વિકલ્પ સાચો છે?
નિષ્ક્રિય પ્રતિકારકતા માટે અસંગત વિધાન કયું છે?
$B\,-$ કોષો અને $T\,-$ કોષો ક્યાં ઉત્પન્ન થાય છે ? તેઓ એકબીજાથી કઈ રીતે જુદા પડે છે ?