મનુષ્યમાં યકૃતમાં પ્લાઝમોડિયમ.........માટે જીવનચક્ર શરૂ કરે છે.

  • A

    રક્ષણ  

  • B

    ખોરાક

  • C

    બહુગુણન

  • D

    ઉપરના બધાં જ

Similar Questions

મનુષ્યના શરીરમાં પ્રવેશતો પ્લાઝમોડીયમનો ચેપી તબક્કો ............ છે

  • [NEET 2020]

અમીબીઆસિસ કે અમીબીય મરડો રોગ વિશે સમજાવો. 

જો માનવમાંથી યકૃતને દૂર કરવામાં આવે અને તે માનવને માદા એનફીસીસ મચ્છર કરડે તો મેલેરીયાનું નિર્માણ થઈ શકે?

હીમોઝોઈન એ

એમીબીઆસિસ ............. દ્વારા રોકી શકાય છે.

  • [AIPMT 1990]