મનુષ્યમાં યકૃતમાં પ્લાઝમોડિયમ.........માટે જીવનચક્ર શરૂ કરે છે.
રક્ષણ
ખોરાક
બહુગુણન
ઉપરના બધાં જ
મનુષ્યના શરીરમાં પ્રવેશતો પ્લાઝમોડીયમનો ચેપી તબક્કો ............ છે
અમીબીઆસિસ કે અમીબીય મરડો રોગ વિશે સમજાવો.
જો માનવમાંથી યકૃતને દૂર કરવામાં આવે અને તે માનવને માદા એનફીસીસ મચ્છર કરડે તો મેલેરીયાનું નિર્માણ થઈ શકે?
એમીબીઆસિસ ............. દ્વારા રોકી શકાય છે.