એઈડ્ઝ માટે નીચેનામાંથી કયું વિધાન સાચું છે? .

  • A

    એઇઝના દર્દી સાથે ખોરાક ખાવાથી $HIV$ નો ચેપ લાગે છે.

  • B

    નશીલા દ્રવ્યોનું સેવન કરવાથી આદત ધરાવતી વ્યક્તિને $HIV$ નો ચેપ ઓછો લાગે છે.

  • C

    પૂરતી સંભાળ લેવામાં આવે અને પૂરતું પોષણ આપવામાં આવે તો એઈઝના દર્દી સંપૂર્ણ સો ટકા સ્વસ્થ થઈ જાય.

  • D

    $HIV$ રીટ્રોવાઈરસ મદદકર્તા ટી-કોષોમાં દાખલ થઈ તેમનું પ્રમાણ ઘટાડે છે.

Similar Questions

નીચેનામાંથી કઈ જોડ સાચી રીતે જોડાયેલ નથી?

  • [AIPMT 2004]

નીચે આપેલ પૈકી કયું સુસંગત જૂથ છે ?

ખૂબ જ અગત્યનાં એવા રેસર્પિનનાં આલ્કલોઇડનું પ્રથમ અલગીકરણ ..... દ્ઘારા કરવામાં આવ્યું.

કોચની ધારણાઓ ......... માં વાપરવા યોગ્ય નથી.

  • [AIPMT 1999]

કયું લસિકા અંગ એ ઉંમર વધવાની સાથે કદમાં ઘટાડો દર્શાવે છે?