એઈડ્ઝ માટે નીચેનામાંથી કયું વિધાન સાચું છે? .
એઇઝના દર્દી સાથે ખોરાક ખાવાથી $HIV$ નો ચેપ લાગે છે.
નશીલા દ્રવ્યોનું સેવન કરવાથી આદત ધરાવતી વ્યક્તિને $HIV$ નો ચેપ ઓછો લાગે છે.
પૂરતી સંભાળ લેવામાં આવે અને પૂરતું પોષણ આપવામાં આવે તો એઈઝના દર્દી સંપૂર્ણ સો ટકા સ્વસ્થ થઈ જાય.
$HIV$ રીટ્રોવાઈરસ મદદકર્તા ટી-કોષોમાં દાખલ થઈ તેમનું પ્રમાણ ઘટાડે છે.
નીચેનામાંથી કઈ જોડ સાચી રીતે જોડાયેલ નથી?
નીચે આપેલ પૈકી કયું સુસંગત જૂથ છે ?
ખૂબ જ અગત્યનાં એવા રેસર્પિનનાં આલ્કલોઇડનું પ્રથમ અલગીકરણ ..... દ્ઘારા કરવામાં આવ્યું.
કોચની ધારણાઓ ......... માં વાપરવા યોગ્ય નથી.
કયું લસિકા અંગ એ ઉંમર વધવાની સાથે કદમાં ઘટાડો દર્શાવે છે?