એઈડ્ઝ માટે નીચેનામાંથી કયું વિધાન સાચું છે? .

  • A

    એઇઝના દર્દી સાથે ખોરાક ખાવાથી $HIV$ નો ચેપ લાગે છે.

  • B

    નશીલા દ્રવ્યોનું સેવન કરવાથી આદત ધરાવતી વ્યક્તિને $HIV$ નો ચેપ ઓછો લાગે છે.

  • C

    પૂરતી સંભાળ લેવામાં આવે અને પૂરતું પોષણ આપવામાં આવે તો એઈઝના દર્દી સંપૂર્ણ સો ટકા સ્વસ્થ થઈ જાય.

  • D

    $HIV$ રીટ્રોવાઈરસ મદદકર્તા ટી-કોષોમાં દાખલ થઈ તેમનું પ્રમાણ ઘટાડે છે.

Similar Questions

પ્રત્યેક ઍન્ટિબૉડી વધુમાં વધુ કેટલા ઍન્ટિજન સાથે સંકળાય છે?

જન્મ સમયે કઈ એન્ટિબોડીની હાજરી ભ્રૂણને ચેપ લાગ્યો હોવાનું દર્શાવે છે? (આંતરગર્ભાશય ચેપ)

હિંગનો ગુણધર્મ શું છે? તે .... છે.

નીચે આપેલ પૈકી કયું લક્ષણ શરદીનું નથી ?

કોણે એવું વિધાન કહ્યું છે કે તંદુરસ્તી એ મન અને શરીરની એક અવસ્થા છે કે જેમાં કેટલીક પ્રકૃતિઓનું સંતુલન હોય?