નીચેનામાંથી કયું રક્તકણનું કબ્રસ્તાન છે ?
અસ્થિમજ્જા
બરોળ
યકૃત
મૂત્રપિંડ
વિધાન $A$ : ઉપાર્જિત પ્રતિકારકતા રોગકારકતા પર આધારિત છે. કારણ $R$ : ઉપાર્જિત પ્રતિકારકતા સ્મૃતિની લાક્ષણિકતા ધરાવે છે. વિધાન $A$ અને કારણ $R$ માટે કયો વિકલ્પ સાચો છે?
તરલ પ્રતિકારક્તા પ્રતિચાર માટે જવાબદાર ઘટકને ઓળખો.
એન્ટીજન શું છે?
પ્રાથમીક લસિકા અંગોમાં કોનો સમાવેશ થતો નથી.
રોગપ્રતિકારકતાની ખામી શાના લીધે ઉદ્દભવે છે?