યોગ્ય જોડ મેળવોઃ
કોલમ $I$ | કોલમ $II$ |
$1.$ અસ્થિમજ્જા | $a.$ જન્મ સમયે મોટું કદ,પુખ્તાવસ્થાએ ખુબ નાનું કદ |
$2.$ થાયમસ | $b.$ લસિકાકણ સહીત બધા રુધિરકોષોનું સર્જન |
$3.$ બરોળ | $c.$ પેશીજાળમાં રહેલ સૂક્ષ્મ જીવોને જકડી લે |
$4.$ લસિકાગાંઠ | $d.$ મોટા વટાણાના દાણા જેવું |
$ (1-b), (2-a), (3-d), (4-c).$
$ (1-b), (2-d), (3-a), (4-c).$
$ (1-c), (2-d), (3-a), (4-b).$
$ (1-c), (2-a), (3-d), (4-b).$
નીચેના પૈકી કોણ શરીરમાં પ્રવેશતા સૂક્ષ્મજીવોનો નાશ કરે છે?
મૂત્રપિંડ પ્રત્યારોપણ સંબંધિત, ચાર વિધાનો નીચે આપેલ છે.
સાચાં વાક્યો પસંદ કરો.
$i.$ મૂત્રપિંડ પ્રતિયારોપણ વખતે, ગ્રાહી વ્યકિતના પ્રતિકાર તંત્રને લાંબા સમય સુધી નિષ્ક્રિય કરી દેવામાં આવે છે.
$ii.$ પ્રત્યારોપણનો પ્રતિકાર કરવા માટે કોષીય પ્રતિકાર જવાબદાર છે.
$iii.$ પ્રત્યારોપણનો પ્રતિકાર કરવા માટે B-લસિકાકણો જવાબદાર છે.
$iv.$ વિશિષ્ટ ઈન્ટરફેરોન, મૂત્રપિંડ પ્રત્યારોપણની સ્વીકૃતિ કે અસ્વીકૃતિ માટે જવાબદાર છે.
નીચે પૈકીનો ક્યો ઈમ્યુન રિસ્પોન્સ કિડની ગ્રાફ્ટના (પ્રત્યાર્પણ) અસ્વિકાર માટે જવાબદાર છે ?
થાયમસ અને અસ્થિમજ્જા એ.....
એન્ટિજનનાં સંપર્કમાં આવતાં યજમાન શરીરમાં એન્ટિબોડી સર્જાય છે આ પ્રકારની પ્રતિકારકતાને શું કહે છે ?