યોગ્ય જોડ મેળવોઃ

     કોલમ    $I$      કોલમ    $II$
  $1.$  અસ્થિમજ્જા   $a.$  જન્મ સમયે મોટું કદ,પુખ્તાવસ્થાએ ખુબ નાનું કદ 
  $2.$  થાયમસ   $b.$  લસિકાકણ સહીત બધા રુધિરકોષોનું સર્જન
  $3.$  બરોળ   $c.$  પેશીજાળમાં રહેલ સૂક્ષ્મ જીવોને જકડી લે 
  $4.$  લસિકાગાંઠ   $d.$  મોટા વટાણાના દાણા જેવું

 

  • A

    $  (1-b), (2-a), (3-d), (4-c).$

  • B

    $  (1-b), (2-d), (3-a), (4-c).$

  • C

    $  (1-c), (2-d), (3-a), (4-b).$

  • D

    $  (1-c), (2-a), (3-d), (4-b).$

Similar Questions

નીચેના પૈકી કોણ શરીરમાં પ્રવેશતા સૂક્ષ્મજીવોનો નાશ કરે છે?

મૂત્રપિંડ પ્રત્યારોપણ સંબંધિત, ચાર વિધાનો નીચે આપેલ છે. 

સાચાં વાક્યો પસંદ કરો.

$i.$ મૂત્રપિંડ પ્રતિયારોપણ વખતે, ગ્રાહી વ્યકિતના પ્રતિકાર તંત્રને લાંબા સમય સુધી નિષ્ક્રિય કરી દેવામાં આવે છે.

$ii.$ પ્રત્યારોપણનો પ્રતિકાર કરવા માટે  કોષીય પ્રતિકાર જવાબદાર છે.

$iii.$ પ્રત્યારોપણનો પ્રતિકાર કરવા માટે B-લસિકાકણો જવાબદાર છે.

$iv.$ વિશિષ્ટ ઈન્ટરફેરોન, મૂત્રપિંડ પ્રત્યારોપણની  સ્વીકૃતિ કે અસ્વીકૃતિ માટે જવાબદાર છે.

નીચે પૈકીનો ક્યો ઈમ્યુન રિસ્પોન્સ કિડની ગ્રાફ્ટના (પ્રત્યાર્પણ) અસ્વિકાર માટે જવાબદાર છે ?

  • [NEET 2019]

થાયમસ અને અસ્થિમજ્જા એ.....

એન્ટિજનનાં સંપર્કમાં આવતાં યજમાન શરીરમાં એન્ટિબોડી સર્જાય છે આ પ્રકારની પ્રતિકારકતાને શું કહે છે ?