વંદામાં આવેલ મુખાંગો .........માટે આવેલા હોય છે.
છેદન માટે
શોષણ
કાપવા અને ચાવવા માટે
પીવા માટે
વંદામાં અંધાત્રો શેમાંથી ઉદ્દભવે છે?
વંદામાં ઉત્સર્જનની ક્રિયા $.........$ દ્વારા થાય છે.
$A$. શિશનીય (ફેલિ) ગ્રંથિ
$B$. યુરીકોઝ ગ્રંથિ
$C$. ઉત્સર્ગ કોષો
$D$. ફેટ (ચરબી) બોડી
$E$. કોલેટેરીયલ ગ્રંથિ
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો :
બાહ્ય રીતે નર અને માદા વંદાને ............ દ્વારા અલગ પાડી શકાય છે.
વંદામાં આવેલા પક્ષસમ સ્નાયુ .....સાથે સંકળાયેલ કોષ છે.
વંદાના ડિંભક (કીટશીશુ) ના અંતિમ નિર્મોચન બાદ કયા બાહ્ય ફેરફારો જોવા મળે છે?