વંદામાં આવેલ મુખાંગો .........માટે આવેલા હોય છે.

  • A

    છેદન માટે

  • B

    શોષણ

  • C

    કાપવા અને ચાવવા માટે

  • D

    પીવા માટે

Similar Questions

વંદામાં અંધાત્રો શેમાંથી ઉદ્દભવે છે?

વંદામાં ઉત્સર્જનની ક્રિયા $.........$ દ્વારા થાય છે.

$A$. શિશનીય (ફેલિ) ગ્રંથિ

$B$. યુરીકોઝ ગ્રંથિ

$C$. ઉત્સર્ગ કોષો

$D$. ફેટ (ચરબી) બોડી

$E$. કોલેટેરીયલ ગ્રંથિ

નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો :

  • [NEET 2023]

બાહ્ય રીતે નર અને માદા વંદાને ............ દ્વારા અલગ પાડી શકાય છે.

  • [AIPMT 1991]

વંદામાં આવેલા પક્ષસમ સ્નાયુ .....સાથે સંકળાયેલ કોષ છે.

વંદાના ડિંભક (કીટશીશુ) ના અંતિમ નિર્મોચન બાદ કયા બાહ્ય ફેરફારો જોવા મળે છે?

  • [NEET 2013]