વંદાના ડિંભક (કીટશીશુ) ના અંતિમ નિર્મોચન બાદ કયા બાહ્ય ફેરફારો જોવા મળે છે?

  • [NEET 2013]
  • A

    અગ્ર અને પક્ષ પાંખો વિકાસ પામે છે.

  • B

    પુચ્છકંટિકા વિકસે છે.

  • C

    અધોહનું કઠણ બને છે.

  • D

    અધોજન્મ વિકાસ પામે છે.

Similar Questions

$A$ - વંદામાં, સ્પર્શકો સંવેદના ગ્રાહી અંગ છે.

$R$ - સંવેદના ગ્રાહી અંગ, એ પર્યાવરણ ની સંવાદિતામાં મદદ કરે છે.

વંદામાં હૃદય.....

ખુલ્લા પ્રકારનું રુધિરાભિસરણતંત્ર એ વંદામાં દૈહધાર્મિક અવરોધ હોતો નથી. કારણ કે, ......

વંદાનું હદય દેહધાર્મિક રીતે .....છે.

ઈંડાના સેવન બાદ સંપૂર્ણ પુખ્ત પ્રાણીના વિકાસ સુધી કુલ કેટલીકવાર નિર્મોચન થતું જોવા મળે છે?