વંદાના ડિંભક (કીટશીશુ) ના અંતિમ નિર્મોચન બાદ કયા બાહ્ય ફેરફારો જોવા મળે છે?
અગ્ર અને પક્ષ પાંખો વિકાસ પામે છે.
પુચ્છકંટિકા વિકસે છે.
અધોહનું કઠણ બને છે.
અધોજન્મ વિકાસ પામે છે.
$A$ - વંદામાં, સ્પર્શકો સંવેદના ગ્રાહી અંગ છે.
$R$ - સંવેદના ગ્રાહી અંગ, એ પર્યાવરણ ની સંવાદિતામાં મદદ કરે છે.
વંદામાં હૃદય.....
ખુલ્લા પ્રકારનું રુધિરાભિસરણતંત્ર એ વંદામાં દૈહધાર્મિક અવરોધ હોતો નથી. કારણ કે, ......
વંદાનું હદય દેહધાર્મિક રીતે .....છે.
ઈંડાના સેવન બાદ સંપૂર્ણ પુખ્ત પ્રાણીના વિકાસ સુધી કુલ કેટલીકવાર નિર્મોચન થતું જોવા મળે છે?