વંદામાં અંધાત્રો શેમાંથી ઉદ્દભવે છે?
અન્ન-સંગ્રહાશય
પેષણી
મધ્યાંત્ર
મળદ્વાર
વંદો માનવ માટે હાનિકારક છે. સમજાવો.
વંદાનું શ્વસનતંત્ર વર્ણવો.
ઈંડાના સેવન બાદ સંપૂર્ણ પુખ્ત પ્રાણીના વિકાસ સુધી કુલ કેટલીકવાર નિર્મોચન થતું જોવા મળે છે?
મોઝેઈક પ્રતિબિંબ માટે શું સાચું છે.
.......માં ઉત્સર્ગિકાનું જુમખું આવેલું હોય છે?