ફેરેટીમામાં ચોથા, પાંચમાં અને છઠ્ઠા ખંડમાં પાચનમાર્ગની ઉપર લાલ રંગના વર્તુળિય કાય આવેલા હોય છે. તેઓ.....માં ભાગ ભજવતા હશે તેવું માનવામાં આવે છે.

  • A

    ઉત્સર્જન

  • B

    પાચન

  • C

    પ્રજનન

  • D

    શ્વેતકણોનાં ઉત્પાદનમાં

Similar Questions

વંદામાં હૃદયની રચના અને તેમાં પરિવહનનો માર્ગ જણાવો.

વંદામાં આવેલા શ્વસન છિદ્રોની સંખ્યા :

નર અને માદા વંદાંમાં એક જોડ સાંધાવાળી તંતુમય રચના કે જેને પુચ્છ શૂળ કહે છે. .......... ખંડમાં હોય છે

  • [NEET 2024]

નીચેનામાંથી કઈ લાક્ષણિકતા વંદાના સંદર્ભમાં સાચી નથી ?

  • [NEET 2021]

નીચે વંદાના નરપ્રજનનતંત્રની આકૃતિ આપેલ છે.$P, Q$ અને $R$ ને ઓળખો.