વંદા (પેરિપ્લેનેટા) જીવનચક્ર દરમિયાન : ........
કાયાન્તરણ જાવા મળતું નથી.
અપૂર્ણ કાયાન્તરણ
સંપૂર્ણ કાયાન્તરણ
પ્રકાયાન્તરણ
માલ્પીધિયન નલીકાનું કાર્ય...
નેફ્રોસાયટસ અને યુરેકોઝ ગ્રંથિઓનું કાર્ય શું છે ?
એક શબ્દ અથવા એક લીટીમાં જવાબ આપો :
વંદામાં અંડપિંડનું સ્થાન શું છે?
એક શબ્દ અથવા એક લીટીમાં જવાબ આપો :
માલ્પિધીયન નલિકાઓ ક્યાં જોવા મળે છે ?
નર વંદા અને માદા વંદાના ઉદરીય ખંડોની સંખ્યા ........છે.