નેફ્રોસાયટસ અને યુરેકોઝ ગ્રંથિઓનું કાર્ય શું છે ?
પ્રજનન
પાચન
ઉત્સર્જન
એકપણ નહીં
નીચેનામાંથી ક્યું સાચી રીતે દર્શાવ્યું છે જે સામાન્ય વંદામાં જોવા મળે છે?
વંદાના ઉદર પર આવેલું કંકાલની પશ્વ તકતી ........તરીકે ઓળખાય છે?
નર વંદામાં જોવા મળે.
વંદાના ચેતાતંત્ર માટે અસંગત વિકલ્પ પસંદ કરો.
વંદામાં હૃદયની રચના અને તેમાં પરિવહનનો માર્ગ જણાવો.