નેફ્રોસાયટસ અને યુરેકોઝ ગ્રંથિઓનું કાર્ય શું છે ?

  • A

    પ્રજનન

  • B

    પાચન

  • C

    ઉત્સર્જન

  • D

    એકપણ નહીં

Similar Questions

નીચેનામાંથી ક્યું સાચી રીતે દર્શાવ્યું છે જે સામાન્ય વંદામાં જોવા મળે છે?

  • [AIPMT 2011]

વંદાના ઉદર પર આવેલું કંકાલની પશ્વ તકતી ........તરીકે ઓળખાય છે?

નર વંદામાં જોવા મળે.

વંદાના ચેતાતંત્ર માટે અસંગત વિકલ્પ પસંદ કરો. 

વંદામાં હૃદયની રચના અને તેમાં પરિવહનનો માર્ગ જણાવો.