ઉદર વૃષણતાની સ્થિતિ, કે જેમાં.....
શુક્રપિંડ વૃષણકોથળીમાં ઉતરી આવતા નથી.
શુક્રકોષ જોવા મળતાં નથી.
નર અંતઃસ્ત્રાવ સક્રિય નથી.
અંડપિંડ દૂર કરાય છે.
બર્થોલિનગ્રંથિ કોનામાં જોવા મળે છે ?
આધેડ વ્યક્તિની ઇંગ્વિનલ કેનાલ ઢીલી બને અને આંતરડાનો કેટલોક ભાગ વૃષણ કોથળીમાં ધકેલાય તે રોગને......
માનવના પ્રાથમિક પૂર્વ શુક્રકોષમાં રંગસૂત્રોની સંખ્યા કેટલી હોય છે ?
માસિકચક્રનાં કયા દિવસે અંડકોષ મુક્ત થાય છે ?
એન્ડોમેટ્રીયમ ....................... નું અંદરનું સ્તર છે.