નીચેનામાંથી કયું પ્રજનનનું સામાન્ય સૂચક અને રજોદર્શન અને મેનોપોઝની વચ્ચે થાય છે ?
માસિકચક્ર
મદચક્ર
અંડપતન
ગર્ભસ્થાપન
જો ફલન ન થાય, તો કોર્પસ લ્યુટીયમ...
$GnRH$ પલ્સ આવૃત્તિમાં ફેરફાર થવાથી સ્ત્રીમા.......... ના પરિવહનમાં નિયંત્રણ આવે છે.
પ્રોજેસ્ટેરોનનો સ્ત્રાવ કોના દ્વારા થાય છે ?
માનવ શરીરમાં હંગામી અંતઃ સ્ત્રાવી ગ્રંથિ ... છે.
સ્ત્રીઓમાં નિયમિત ઋતુસ્ત્રાવ ન આવવા માટેના કારણો પૈકીનું મુખ્ય કારણ કર્યું હોવાની સંભાવના છે?