રજોદર્શન અને મેનોપોઝ વચ્ચેનો સમયગાળો માદામાં કયા નામથી ઓળખાય ?

  • A

    ઋતુસ્ત્રાવી તબક્કો

  • B

    પ્રાજનનીક તબક્કો

  • C

    યુવાવસ્થા

  • D

    એકપણ નહીં

Similar Questions

માસિકચક્રનું નિયંત્રણ .... દ્વારા થાય છે.

નીચેનામાંથી કયું સાચું છે ?

અંડજન્યુ એ શું પૂર્ણ થયા પછી $LH$ અંતઃસ્ત્રાવની અસર હેઠળ અંડકોષમાંથી મુક્ત થાય છે ?

ઈસ્ટ્રોજનનો સ્ત્રાવ ઋતુચક્રનાં કયાં તબક્કામાં સૌથી વધુ હોય છે ?

જો માદામાં ફલન ન થાયતો ઋતુસ્ત્રાવમાં કયો અંડકોષ દૂર થશે ?