રજોદર્શન અને મેનોપોઝ વચ્ચેનો સમયગાળો માદામાં કયા નામથી ઓળખાય ?
ઋતુસ્ત્રાવી તબક્કો
પ્રાજનનીક તબક્કો
યુવાવસ્થા
એકપણ નહીં
માસિકચક્રનું નિયંત્રણ .... દ્વારા થાય છે.
નીચેનામાંથી કયું સાચું છે ?
અંડજન્યુ એ શું પૂર્ણ થયા પછી $LH$ અંતઃસ્ત્રાવની અસર હેઠળ અંડકોષમાંથી મુક્ત થાય છે ?
ઈસ્ટ્રોજનનો સ્ત્રાવ ઋતુચક્રનાં કયાં તબક્કામાં સૌથી વધુ હોય છે ?
જો માદામાં ફલન ન થાયતો ઋતુસ્ત્રાવમાં કયો અંડકોષ દૂર થશે ?