આંત્રકોષ્ઠન સમયે શું નિર્માણ પામે છે ?
ઝાલર
હૃદય
માયોટોમ
આંધાંત્ર
ફલન વખતે શુક્રકોષનું શીર્ષ અંડકમાં ક્યાંથી પ્રવેશે છે ?
માદામાં અંડવાહિનીના નિકટવર્તી વિસ્તરણ પામેલા ભાગને શું કહે છે ?
માનવ અને સસ્તનમાં શુક્રપિંડ ઉદર ગુહાની બહાર શા માટે જોવા મળે છે? (જેને વૃષણ કહે છે.)
શુક્રકોષ દ્વારા ઉત્પન્ન થતો ઉત્સેચકીય ઘટક જે અંડપડને ઓગાળે તેને શું કહે છે ?
રસીઓમાં નિયમિત ઋતુસ્ત્રાવ ન આવવા માટેના કારણો પૈકીનું મુખ્ય કારણ ક્યુ હોવાની સંભાવના છે?
Confusing about what to choose? Our team will schedule a demo shortly.