સસ્તનમાં અંડપિંડનો કયો ભાગ અંડકોષપતન પછી અંતઃસ્ત્રાવી ગ્રંથિ તરીકે વર્તે છે ?
વાઇટેલાઇન મેમ્બ્રોન
ગ્રાફિયન પુટિકા
આધારક
જનન અધિચ્છદ
પ્રસૂતિમાં કોપર્સ લ્યુટિયમ લાંબી જિંદગી ધરાવે છે. તેમ છતાં ફલન ન થાય તો તે ફક્ત $10$ થી $12$ દિવસ સુધી ક્રિયાશીલ રહે છે. સમજાવો.
કયાં દીવસોના સમયગાળાને સ્ત્રાવી તબક્કો કહે છે ?
પ્રોજેસ્ટેરોનનો સ્ત્રાવ કોના દ્વારા થાય છે ?
ઋતુચક્રનાં કયાં દીવસે અંડપાત થાય છે ?
માનવ માદા તેણીની જિંદગી દરમિયાન બે મોટા ફેરફારો માન્સ (મેનાર્ક) અને મેનોપોઝ અનુભવે છે. આ બંને ઘટનાઓનું મહત્ત્વ વર્ણવો.