સસ્તનમાં અંડપિંડનો કયો ભાગ અંડકોષપતન પછી અંતઃસ્ત્રાવી ગ્રંથિ તરીકે વર્તે છે ?

  • A

    વાઇટેલાઇન મેમ્બ્રોન

  • B

    ગ્રાફિયન પુટિકા

  • C

    આધારક

  • D

    જનન અધિચ્છદ

Similar Questions

માસિકચક્રનો સમયગાળો સામાન્ય રીતે કેટલો હોય છે ?

કયાં દીવસોના સમયગાળાને સ્ત્રાવી તબક્કો કહે છે ?

નીચેનામાંથી કયું એક ઋતુચક્ર દરમિયાન બનતું સાચું જોડકું છે ?

ઋતુસ્ત્રાવનો રકતસ્ત્રાવી તબક્કો કેટલા સમય સુધી ચાલે છે ?

નીચેના માંથી કયા અંતઃસ્ત્રાવનું સ્તર ગ્રાફીયન પુટીકામાંથી અંડકોષની મુક્તિ (અંડપાત) નું કારણ છે ? 

  • [NEET 2020]