સસ્તનમાં અંડપિંડનો કયો ભાગ અંડકોષપતન પછી અંતઃસ્ત્રાવી ગ્રંથિ તરીકે વર્તે છે ?
વાઇટેલાઇન મેમ્બ્રોન
ગ્રાફિયન પુટિકા
આધારક
જનન અધિચ્છદ
માસિકચક્રનો સમયગાળો સામાન્ય રીતે કેટલો હોય છે ?
કયાં દીવસોના સમયગાળાને સ્ત્રાવી તબક્કો કહે છે ?
નીચેનામાંથી કયું એક ઋતુચક્ર દરમિયાન બનતું સાચું જોડકું છે ?
ઋતુસ્ત્રાવનો રકતસ્ત્રાવી તબક્કો કેટલા સમય સુધી ચાલે છે ?
નીચેના માંથી કયા અંતઃસ્ત્રાવનું સ્તર ગ્રાફીયન પુટીકામાંથી અંડકોષની મુક્તિ (અંડપાત) નું કારણ છે ?