- Home
- Standard 12
- Biology
ગર્ભધારણ સુધીના સમયમાં ઋતુચક્ર શા માટે જોવા મળતું નથી ?
Solution
ઋતુસ્રાવ ગર્ભાશયના એન્ડોમેટ્રિયમ સ્તર તૂટી જવાથી અને તેની રુધિરવાહિનીઓ તૂટી જવાથી રુધિર પ્રવાહી સ્વરૂપે યોનિમાર્ગમાંથી બહાર આવે છે. મુક્ત થયેલ અંડકોષનું ફલન ન થવાને કારણે ઋતુસ્ત્રાવ થાય છે.
ગર્ભધારણ દરમિયાન ઋતુચક્રના બધા જ તબક્કાઓ બંધ થાય છે અને કૉપર્સ લ્યુટિયમ વધુ પ્રમાણમાં પ્રોજેસ્ટેરોનનો સ્રાવ કરે છે કે જે એન્ડોમેટ્રિયમની દેખભાળ માટે જરૂરી હોય છે. આ ફેરફારો ગર્ભધારણ દરમિયાન ઋતુસ્ત્રાવ થવા દેતાં નથી.
Similar Questions
આપેલ જોડકું જોડો :
વિભાગ $- I$ | વિભાગ $- II$ |
$(1)$ સ્ત્રાવી તબક્કો | $(a)$ $14$ મો દિવસ |
$(2)$ અંડપાત | $(b)$ $1-5$ દિવસ |
$(3)$ લ્યુટીયલ તબક્કો | $(c)$ $15-28$ દિવસ |
$(4)$ રકતપાત તબક્કો | $(d)$ $6-13$ દિવસ |
$(5)$ પુટીકીય તબક્કો | $(e)$ $15-28$ દિવસ |
કૉલમ $I$ અને કૉલમ $II$ સાથે યોગ્ય રીતે જોડી નીચે આપેલામાંથી સાચો વિકલ્પ પસંદ કરો
કોલમ – $I$ |
કોલમ – $II$ |
$(a)$ પ્રફુરિત (પ્રોલિફરેટીવ) તબક્કો |
$(i)$ ગર્ભાશયના અંત:સ્તરનું તૂટવું |
$(b)$ સ્રાવી તબક્કો |
$(ii)$ ફોલીક્યુલર તબક્કો |
$(c)$ ઋતુસ્ત્રાવ(મેસ્યુએશન) |
$(iii)$ પિતપિડ પ્રાવસ્થા (લ્યુટિયલ તબક્કો) |