ગર્ભધારણ સુધીના સમયમાં ઋતુચક્ર શા માટે જોવા મળતું નથી ?

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store

ઋતુસ્રાવ ગર્ભાશયના એન્ડોમેટ્રિયમ સ્તર તૂટી જવાથી અને તેની રુધિરવાહિનીઓ તૂટી જવાથી રુધિર પ્રવાહી સ્વરૂપે યોનિમાર્ગમાંથી બહાર આવે છે. મુક્ત થયેલ અંડકોષનું ફલન ન થવાને કારણે ઋતુસ્ત્રાવ થાય છે.

ગર્ભધારણ દરમિયાન ઋતુચક્રના બધા જ તબક્કાઓ બંધ થાય છે અને કૉપર્સ લ્યુટિયમ વધુ પ્રમાણમાં પ્રોજેસ્ટેરોનનો સ્રાવ કરે છે કે જે એન્ડોમેટ્રિયમની દેખભાળ માટે જરૂરી હોય છે. આ ફેરફારો ગર્ભધારણ દરમિયાન ઋતુસ્ત્રાવ થવા દેતાં નથી.

Similar Questions

નીચેનામાંથી કયું સાચું છે ?

$GnRH$ પલ્સ આવૃત્તિમાં ફેરફાર થવાથી સ્ત્રીમા.......... ના પરિવહનમાં નિયંત્રણ આવે છે.

  • [NEET 2016]

મનુષ્યમાં કયા પ્રકારના અંતઃસ્ત્રાવો ઋતુચક્રનું નિયમન કરે છે?

  • [AIPMT 2002]

ફોલીકયુલર તબક્કો એ ઋતુચક્રનો કેટલામો તબક્કો છે.

આપેલ જોડકું જોડો :

વિભાગ $- I$ વિભાગ $- II$
$(1)$ સ્ત્રાવી તબક્કો $(a)$ $14$ મો દિવસ
$(2)$ અંડપાત $(b)$ $1-5$ દિવસ
$(3)$ લ્યુટીયલ તબક્કો $(c)$ $15-28$ દિવસ
$(4)$ રકતપાત તબક્કો $(d)$ $6-13$ દિવસ
$(5)$ પુટીકીય તબક્કો $(e)$ $15-28$ દિવસ