ઉદરમાંથી બંને અંડપિંડ દૂર કરી નાખવામાં આવે તો રૂધિરમાં કયા અંતઃસ્ત્રાવનું પ્રમાણ ઘટે છે ?
ઓક્સિટોસિન
પ્રોલેકિટીન
ઇસ્ટ્રોજન
ગોનેડોટ્રોફિક મુક્ત કરતું પરિબળ
મનુષ્યમાં શુક્રપિંડ માટે શું સાચું?
આકાર - લંબાઈ
અંડપતન માટે જવાબદાર અંતઃસ્ત્રાવ ..... છે.
અંડપિંડનું મધ્યસ્થ આધારક શાનું બનેલું છે ?
શુક્રવાહિની અને શુક્રોત્પાદક નલિકાઓનાં જોડાણથી બનતી નલિકા કઇ છે ?
પુટ્ટિકીય તબકકા માટે અસંગત વિઘાન પસંદ કરો.