ઉદરમાંથી બંને અંડપિંડ દૂર કરી નાખવામાં આવે તો રૂધિરમાં કયા અંતઃસ્ત્રાવનું પ્રમાણ ઘટે છે ?

  • A

    ઓક્સિટોસિન

  • B

    પ્રોલેકિટીન

  • C

    ઇસ્ટ્રોજન

  • D

    ગોનેડોટ્રોફિક મુક્ત કરતું પરિબળ

Similar Questions

મનુષ્યમાં શુક્રપિંડ માટે શું સાચું?

આકાર - લંબાઈ

અંડપતન માટે જવાબદાર અંતઃસ્ત્રાવ ..... છે.

અંડપિંડનું મધ્યસ્થ આધારક શાનું બનેલું છે ?

શુક્રવાહિની અને શુક્રોત્પાદક નલિકાઓનાં જોડાણથી બનતી નલિકા કઇ છે ?

પુટ્ટિકીય તબકકા માટે અસંગત વિઘાન પસંદ કરો.