માસિકચક્ર દરમિયાન અંડકોષ ક્યારે મુક્ત થાય છે ?
શરૂઆતમાં
મધ્યમાં
અંતે
કોઇ પણ સમયે
............. ના અંતે મનુષ્યનાં ભૃણમાં ઉપાંગો અને આંગળી બનેલી હોય છે.
કયાં વિટામીનની ઊણપથી શુક્રપિંડનું વિઘટન થશે ?
નીચેનામાંથી ....... માં શુક્રકોષજનનમાં થાય છે.
પ્રસુતીની ક્રિયા માટેનાં સંકેતો કયાંથી ઉત્પન્ન થાય છે ?
વાસા એફરેન્શીયા (શુક્રવાહિકાઓ) એ ... માંથી ઉદ્ભવે છે.