પૃષ્ઠવંશીના જનનપિંડમાં જનનકોષની ઉત્પત્તિ શેના દ્વારા થાય છે ?
માત્ર અર્ધીકરણ
માત્ર સમસૂત્રીભાજન
અર્ધીકરણ અને સમસૂત્રીભાજન
કોષ વિભાજન વિના પરિપક્વન
ભ્રૂણની જાતી શેના આધારે નક્કી થાય ?
મનુષ્યમાં શુક્રાણુનો કયો ભાગ અંડકોષમાં પ્રવેશે છે ?
શુક્રકોષજનનમાં એક્રોઝોમનું નિર્માણ કયા તબક્કે થાય છે ?
માનવ શુક્રપિંડનો ક્રિયાત્મક એકમ કયો છે ?
સસ્તનના અંડકોષમાં વિખંડન . ...... છે.