અંડકોષમાં સંગ્રહિત ખોરાક ક્યાં જોવા મળે છે ?
કોષકેન્દ્ર
કોષરસ
બાહ્યક કણિકાઓ
જરદી
શુકવાહિની અને શુકોત્પાદક નલિકાનાં જોડાણથી બનતી નલિકા કઈ ?
પ્રથમ ઋતુસ્ત્રાવને ........ કહે છે, માનવમાં ઋતુચક $50$ વર્ષની ઉમરની આસપાસ બંધ થાય છે જેને ......... કહે છે.
માનવ શુક્રકોષની શોધ કોણે કરી.
માનવમાં પ્રથમ અર્ધીકરણને અંતે નર જનનકોષ શેમાં વિભેદન પામે છે ?
ઉદરમાંથી બંને અંડપિંડ દૂર કરી નાખવામાં આવે તો રૂધિરમાં કયા અંતઃસ્ત્રાવનું પ્રમાણ ઘટે છે ?