મનુષ્યમાં શુક્રાણુનો કયો ભાગ અંડકોષમાં પ્રવેશે છે ?

  • A

    ફક્ત શિર્ષ

  • B

    આખો શુક્રકોષ

  • C

    શીર્ષ અને મધ્ય ભાગ

  • D

    શીર્ષ + શુક્રાગ

Similar Questions

જો નર સસલાનું શુક્રપિંડ ઉદરગુહામાંથી શુક્રપિંડ કોથળીમાં સ્થળાંતરણ ન પામે તો, .......

આંખનો લેન્સ શેમાંથી બને છે ?

  • [AIPMT 1992]

શિશ્ન મુંડ શેના દ્વારા બને છે ?

પૂર્ણ વિકસિત ગર્ભ અને જરાયુ તરફથી મળતાં સિગ્નલ આખરે પ્રસવમાં પરિણામ છે. તેને માટે શેનો સ્ત્રાવ જરૂરી છે?

ઋતુચકના ક્યાં દિવસે અંડકોષ મુકત થાય છે ?