આધેડ વ્યક્તિની ઇંગ્વિનલ કેનાલ ઢીલી બને અને આંતરડાનો કેટલોક ભાગ વૃષણ કોથળીમાં ધકેલાય તે રોગને......

  • A

    મીક્ટેલોપિઆ

  • B

    હર્નિઆ

  • C

    એકોનડ્રોપ્લેસિયા

  • D

    એક પણ નહિં

Similar Questions

દરેક સમાગમ વખતે થતા વિર્યત્યાગમાં લગભગ ...... શુક્રકોષનો ત્યાગ થાય છે.

નીચેનામાંથી કયું વિટામીન જન્યુજનન માટે આવશ્યક છે ?

નર માનવમાં સેમીનલ પ્લાઝમા શેમાં સભર હોય છે?

ફલન એ શેનું જોડાણ છે ?

............. ના અંતે મનુષ્યનાં ભૃણમાં ઉપાંગો અને આંગળી બનેલી હોય છે.