આધેડ વ્યક્તિની ઇંગ્વિનલ કેનાલ ઢીલી બને અને આંતરડાનો કેટલોક ભાગ વૃષણ કોથળીમાં ધકેલાય તે રોગને......
મીક્ટેલોપિઆ
હર્નિઆ
એકોનડ્રોપ્લેસિયા
એક પણ નહિં
દરેક સમાગમ વખતે થતા વિર્યત્યાગમાં લગભગ ...... શુક્રકોષનો ત્યાગ થાય છે.
નીચેનામાંથી કયું વિટામીન જન્યુજનન માટે આવશ્યક છે ?
નર માનવમાં સેમીનલ પ્લાઝમા શેમાં સભર હોય છે?
ફલન એ શેનું જોડાણ છે ?
............. ના અંતે મનુષ્યનાં ભૃણમાં ઉપાંગો અને આંગળી બનેલી હોય છે.