ગર્ભવિકાસ દરમિયાન કયા ત્રણ જનન સ્તર બને ?
મોર્યુલા
ગર્ભકોષ્ઠ
આંત્રકોષ્ઠ
કોઇ પણ બે તબક્કા
માસિકચક્રનો કયો તબક્કો કે જ્યારે અંડપતન પ્રેરાય છે ?
આંત્રકોષ્ઠી અવસ્થાને શેના દ્વારા દર્શાવવામાં આવે છે ?
માનવ અંડકનું વિભાજન..... છે.
જો કોઈ કારણસર માનવ પ્રજનનતંત્રમાં શુક્રવાહિકાઓ બંધ થઈ જાય, તો પ્રજનન કોષો ……... માંથી વહન પામશે નહીં.
કયો અંતઃસ્ત્રાવ અંડપતન અને કોર્પસ લ્યુટીયમનાં વિકાસ માટે જવાબદાર છે ?