સસ્તનનાં અંડકોષમાં શુક્રકોષનું અનુકૂલન કયું છે ?

  • A

    સ્ખલન સુધી શુક્રકોષ નિષ્ક્રીય રહે છે.

  • B

    ઘણી સંખ્યામાં શુક્રકોષ આવેલા હોય છે.

  • C

    અંડવાહિની પરિસંકોચન

  • D

    ઉપરનાં બધા જ

Similar Questions

ઉદર વૃષણતાની સ્થિતિ, કે જેમાં.....

શુક્રજનક નલિકા શેની બનેલી હોય છે ?

ઇસ્ટ્રોજનનો સ્ત્રાવ કોના દ્વારા થાય છે ?

અધિવૃષણનલિકાનું શીર્ષ એ શુક્રપિંડનાં અગ્રભાગ ઉપર આવેલું હોય છે તે ..... છે.

લ્યુટીન કોષ શેમાં જોવામળે છે ?