સસ્તનનાં અંડકોષમાં શુક્રકોષનું અનુકૂલન કયું છે ?
સ્ખલન સુધી શુક્રકોષ નિષ્ક્રીય રહે છે.
ઘણી સંખ્યામાં શુક્રકોષ આવેલા હોય છે.
અંડવાહિની પરિસંકોચન
ઉપરનાં બધા જ
ઉદર વૃષણતાની સ્થિતિ, કે જેમાં.....
શુક્રજનક નલિકા શેની બનેલી હોય છે ?
ઇસ્ટ્રોજનનો સ્ત્રાવ કોના દ્વારા થાય છે ?
અધિવૃષણનલિકાનું શીર્ષ એ શુક્રપિંડનાં અગ્રભાગ ઉપર આવેલું હોય છે તે ..... છે.
લ્યુટીન કોષ શેમાં જોવામળે છે ?