જન્યુજનનનાં કયા તબક્કામાં અર્ધીકરણ થાય છે ?
વૃદ્ધિ તબક્કો
ગુણન તબક્કો
પરિપક્વન તબક્કો
ઉપરનામાંથી એક પણ નહિં
માનવ અંડકોષમાં શું હોય છે ?
શા માટે દરેક મૈથુન ફલન અને ગર્ભાધાનમાં પરિણમતી નથી.
અંડકોષમાં સંગ્રહિત ખોરાક ક્યાં જોવા મળે છે ?
વૃષણ એ ઉદરગુહા સાથે શેના દ્વારા જોડાય છે ?
એન્ડોમેટ્રીયમ ....................... નું અંદરનું સ્તર છે.