કાઉપર ગ્રંથિ (બલ્બો યુરેથ્રલ ગ્રંથી) દૂર કરવામાં આવે તો નીચેનામાંથી કોણ અસર પામે છે ?
જાતિ આકર્ષણ
ફલન
શિશ્ન કઠિનત્વ
મૈથુન
પ્રથમ અર્ધસૂત્રીભાજન પછી નરજનન કોષ કે ......... માં વિભેદન પામે છે.
ઈનહીબીન અંગેનું સાચું વિધાન ઓળખો.
ઈન્ડીબીન અંતઃસ્ત્રાવ નરમાં કયાંથી મુકત થાય ?
વીર્ય સ્ખલન એ કયાં તંત્ર દ્વારા નીયંત્રીત હોય છે ?
માનવ અંડપિંડમાં $28$ દિવસમાં અંડપાત ક્યારે જોવા મળે છે ?