કાઉપર ગ્રંથિ (બલ્બો યુરેથ્રલ ગ્રંથી) દૂર કરવામાં આવે તો નીચેનામાંથી કોણ અસર પામે છે ?

  • A

    જાતિ આકર્ષણ

  • B

    ફલન

  • C

    શિશ્ન કઠિનત્વ

  • D

    મૈથુન

Similar Questions

પ્રથમ અર્ધસૂત્રીભાજન પછી નરજનન કોષ કે ......... માં વિભેદન પામે છે.

ઈનહીબીન અંગેનું સાચું વિધાન ઓળખો.

  • [NEET 2016]

ઈન્ડીબીન અંતઃસ્ત્રાવ નરમાં કયાંથી મુકત થાય ?

વીર્ય સ્ખલન એ કયાં તંત્ર દ્વારા નીયંત્રીત હોય છે ?

માનવ અંડપિંડમાં $28$ દિવસમાં અંડપાત ક્યારે જોવા મળે છે ?