સુન્નત એ કઇ પ્રક્રિયા છે ?

  • A

    શિશ્નાગ્ર કાપવું

  • B

    શિશ્ન ઉપરની બધી ત્વચા દૂર કરવી

  • C

    શિશ્નાગ્ર પરની હલનચલન કરતી ત્વચા દૂર કરવી

  • D

    શિશ્નના દેહને થોડો ભાગ ઘટાડવો

Similar Questions

આધાંત્ર ગુહા કઇ અવસ્થામાં જોવા મળે છે ?

આધેડ વ્યક્તિની ઈગ્વિનલ કેનાલ ઢીલી બને અને આંતરડાનો કેટલોક ભાગ વૃષણ કોથળીમાં ધકેલાય તે રોગને..........કહે છે.

ક્લેડોઇક ઈંડા શેનાં અનુકૂલન માટે હોય છે ?

અંડકોષમાં જરદી એ શું છે ?

સ્તન ગ્રંથિ જોડીમાં આવેલ ગ્રંથી છે. જે ગ્રંથીય પેશી અને વિવિધ જથ્થામાં ચરબી ધરાવે છે. દૂધનું સંશ્લેષણ અને પ્રવાહ સાથે સંકળાયેલી પેશીઓને સાચો ક્રમ જણાવો.