સુન્નત એ કઇ પ્રક્રિયા છે ?
શિશ્નાગ્ર કાપવું
શિશ્ન ઉપરની બધી ત્વચા દૂર કરવી
શિશ્નાગ્ર પરની હલનચલન કરતી ત્વચા દૂર કરવી
શિશ્નના દેહને થોડો ભાગ ઘટાડવો
આધાંત્ર ગુહા કઇ અવસ્થામાં જોવા મળે છે ?
આધેડ વ્યક્તિની ઈગ્વિનલ કેનાલ ઢીલી બને અને આંતરડાનો કેટલોક ભાગ વૃષણ કોથળીમાં ધકેલાય તે રોગને..........કહે છે.
ક્લેડોઇક ઈંડા શેનાં અનુકૂલન માટે હોય છે ?
અંડકોષમાં જરદી એ શું છે ?
સ્તન ગ્રંથિ જોડીમાં આવેલ ગ્રંથી છે. જે ગ્રંથીય પેશી અને વિવિધ જથ્થામાં ચરબી ધરાવે છે. દૂધનું સંશ્લેષણ અને પ્રવાહ સાથે સંકળાયેલી પેશીઓને સાચો ક્રમ જણાવો.